ટૉપ સ્ટોરીઝ

અરવલ્લીમાં આંગણવાડી કાર્યકરો બહેનોએ રાજ્યકક્ષા મંત્રીના કાર્યાલય પર સુત્રોચાર કાર્યો,પડતર માંગો લઈને પહોંચી 

મોડાસા,  સમગ્ર રાજ્યમાં ફરજ બજાવતા આંગણવાડી વર્કર-હેલ્પર બહેનોને કાયમી કરવામાં આવે અને માનદ વેતનમાં વધારા સહિતની અનેક પડતર માંગણીઓ લઈને…

Read More

એલ જી હોસ્પિટલમાં દર્દીઓના સગા સાથે સિક્યુરિટી ગાર્ડનું ખરાબ વર્તન અને મારામારી

અમદાવાદની એલ જી હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં  અમદાવાદ, શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ, એલ. જી હોસ્પટલ ફરી એક વાર વિવાદમાં…

Read More

સુરતમાં 5 વર્ષીય બાળકનું સ્કૂલવાન ચાલકે રિવર્સ કરતા સમયે અડફેટે લેતા કરુણ મોત

સુરત, સુરતમાં આવેલ સિંગણપોર નંદનવન સોસાયટી ખાતે રહેતા પારસભાઈ નારીગરા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમનો 5 વર્ષીય એકનો એક પુત્ર…

Read More

હર ઘર તિરંગા : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તિરંગો લહેરાવ્યો 

ગાંધીનગર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા રાજભવનમાં પોતાના નિવાસસ્થાનની અગાશીમાં તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થયા હતા. તેમણે…

Read More

ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ખાતે ‘હર ઘર તિરંગા’ અંતર્ગત નાગરિકોને તિરંગાનું વિતરણ કરાયું

અમદાવાદ, ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અભિયાનની ઉજવણીને અનુલક્ષી અમદાવાદ સ્વસ્તિક ચાર રસ્તા ખાતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમનું…

Read More

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની 14મી કડી આગામી સપ્ટેમ્બર-2024માં યોજાશે

ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સાકાર કરવા દરેક જિલ્લામાં એક-એક એમ કુલ 33 ગરીબ…

Read More

GST વિભાગ દ્વારા આણંદ જિલ્લાના ઉમરેઠમાં કાગળ અને લોખંડના વેપારી ટી એ માની એન્ડ સન્સની પેઢી પર દરોડા 

આણંદ, GST વિભાગ ની કામગીરી રાજ્યમાં થઈ તેજ, આણંદ જિલ્લાના ઉમરેઠમાં કાગળ અને લોખંડના વેપારી ટી એ માની એન્ડ સન્સની…

Read More

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ત્રિદિવસીય ૧૭માં ફાર્માટેક અને લેબ ટેક એક્ષ્પો-૨૦૨૪નો શુભારંભ

ટોપી- ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પોની ૧૭મી આવૃત્તિ- નવીનતા, ટેકનોલોજી અને નોલેજ-શેરિંગને સમર્પિત ગાંધીનગર, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને…

Read More

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME’નું લોન્ચિંગ કર્યુ

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME’ના લોન્ચિંગ પ્રસંગે MSMEને અર્થતંત્રની…

Read More

’હર ઘર તિરંગા’ અભિયાન – જાણો રાષ્ટ્રધ્વજ સંહિતા વિશે જાહેર કે ખાનગી સ્થળો પર હવે દિવસની જેમ રાત્રે પણ તિરંગો ફરકાવી શકાય છે

રાષ્ટ્રધ્વજ સંહિતામાં દર્શાવ્યા મુજબ તિરંગાને મોભેદાર સ્થળ ઉપર ફરકાવવાનો રહે છે, ક્ષત તિરંગાનો આદર સાથે નિકાલ કરવો જોઇએગાંધીનગર, દેશની આઝાદીના…

Read More