ટૉપ સ્ટોરીઝ

વધુ એક દેશમાં તખ્તાપલટની તૈયારીઓ!.. વિપક્ષ રાષ્ટ્રપતિ માદુરો વિરુદ્ધ જીતનો દાવો મચાડોએ સૈન્યને માદુરો વિરુદ્ધ લોકોને સમર્થન આપવાની અપીલ કરી

રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવ્યાને લગભગ 10 દિવસ થઈ ગયા છે, પરંતુ સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ હજુ પણ ચાલુ છે….

Read More

બાંગ્લાદેશ-બંગાળ બોર્ડર પર સ્થિતિ ખરાબ, આસામના સીએમએ ચિંતા વ્યક્ત કરી

બાંગ્લાદેશમાં એક મહિના કરતાં વધુ સમય સુધી ચાલેલા અનામત વિરોધી આંદોલને શેખ હસીનાને પદ છોડવાની ફરજ પાડી હતી. આવતીકાલે નોબેલ…

Read More

માઈનિંગ ઉદ્યોગોના મોટા My Home Groupને કેન્દ્ર સરકાર તરફથી 3 એવોર્ડ મળ્યા

નવીદિલ્હી, કેન્દ્રીય કોલસા ખાણ મંત્રાલયના નેજા હેઠળ ખાણકામ કંપનીઓને આપવામાં આવતા 5 સ્ટાર રેટિંગ એવોર્ડનું બુધવારે દિલ્હીમાં આયોજન કરવામાં આવ્યું…

Read More

UPI થી લાખોનું ટ્રાન્ઝેક્શન કરી શકશો : RBIએ કરી મોટી જાહેરાત

નવીદિલ્હી, સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર પ્રાથમિક વપરાશકર્તા એક મર્યાદા સુધી કોઈપણ ગૌણ વપરાશકર્તા સાથે UPI ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ…

Read More

લોકો પાયલટને લઈ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો રાહુલ ગાંધીને જવાબ

લોકો પાયલટને લઈ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો રાહુલ ગાંધીને જવાબ “અમે મહેનત કરવા વાળા લોકો છીએ, 2014 પછી બદલાઈ પરિસ્થિતિ…”…

Read More

ઓગસ્ટમાં વરસાદની આગાહી : અંબાલાલ પટેલ

અમદાવાદ, ગુજરાતમાં 8 તારીખથી લઈને 30 ઓગસ્ટ સુધીના વરસાદની આગાહીઓ અને અનુમાનો કરી દેવામાં આવ્યાં છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત…

Read More

અરવલ્લીમાં આંગણવાડી કાર્યકરો બહેનોએ રાજ્યકક્ષા મંત્રીના કાર્યાલય પર સુત્રોચાર કાર્યો,પડતર માંગો લઈને પહોંચી 

મોડાસા,  સમગ્ર રાજ્યમાં ફરજ બજાવતા આંગણવાડી વર્કર-હેલ્પર બહેનોને કાયમી કરવામાં આવે અને માનદ વેતનમાં વધારા સહિતની અનેક પડતર માંગણીઓ લઈને…

Read More

એલ જી હોસ્પિટલમાં દર્દીઓના સગા સાથે સિક્યુરિટી ગાર્ડનું ખરાબ વર્તન અને મારામારી

અમદાવાદની એલ જી હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં  અમદાવાદ, શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ, એલ. જી હોસ્પટલ ફરી એક વાર વિવાદમાં…

Read More

સુરતમાં 5 વર્ષીય બાળકનું સ્કૂલવાન ચાલકે રિવર્સ કરતા સમયે અડફેટે લેતા કરુણ મોત

સુરત, સુરતમાં આવેલ સિંગણપોર નંદનવન સોસાયટી ખાતે રહેતા પારસભાઈ નારીગરા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમનો 5 વર્ષીય એકનો એક પુત્ર…

Read More

હર ઘર તિરંગા : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તિરંગો લહેરાવ્યો 

ગાંધીનગર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા રાજભવનમાં પોતાના નિવાસસ્થાનની અગાશીમાં તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થયા હતા. તેમણે…

Read More