ટૉપ સ્ટોરીઝ

IOS SAGAR એ તાન્ઝાનિયાના દાર-એ-સલામ ખાતે પ્રથમ બંદરની મુલાકાત લીધી

ભારતીય મહાસાગર જહાજ (IOS) SAGAR જહાજ તરીકે નિયુક્ત INS સુનયનાએ 12 એપ્રિલ 25ના રોજ તાંઝાનિયાના દાર-એ-સલામ બંદરમાં પ્રવેશ્યું. આ જહાજ 5 એપ્રિલના રોજ ગોવાના કારવારથી રવાના થયું હતું, જેમાં હિંદ મહાસાગર…

Read More

14 એપ્રિલ, 2025ના રોજ સંસદ ભવન લૉનમાં 135મી ડૉ. આંબેડકર જયંતીની ઉજવણી

નવી દિલ્હી  ડૉ. આંબેડકરની 135મી જન્મ જયંતીની ઉજવણી 14 એપ્રિલ, 2025ના રોજ પ્રેરણા સ્થળ, સંસદ ભવનના લૉન, નવી દિલ્હી ખાતે યોજાશે. ભારતીય બંધારણના…

Read More

એચ૧-બી વિઝા અને ગ્રીનકાર્ડ સહિત કાયદેસર રીતે અમેરિકામાં રહેતા વસાહતીઓને ૨૪ કલાક આઈડી પ્રૂફ સાથે રાખવુ પડશે

વોશિંગ્ટન, બીજીવાર અમેરિકા ની સત્તા સંભાળ્યા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં ઈમિગ્રન્ટ્સ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમજ…

Read More

સ્માર્ટફોન, લેપટોપ અને ચિપ્સ પર નહીં લાગે રેસિપ્રોકલ ટેરિફ: અમેરીકી સરકાર 

વોશિંગ્ટન  બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા બાદ દરરોજ કોઈ નવા નિર્ણયો લેતા નજરે પડી રહ્યા છે. બાદમાં તેઓ તે નિર્ણયમાં…

Read More

યુક્રેનના કીવમાં રશિયાના મિસાઈલ હુમલામાં એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીનું ગોડાઉન નષ્ટ 

કીવ, યુક્રેનના દૂતાવાસ દ્વારા કરાયેલી ટ્વિટ અનુસાર રશિયાના ભારત સાથે વિશેષ સંબંધ છતાં જાણીજોઇને ભારતીય એકમને નિશાન બનાવાયું. મહત્વની વાત…

Read More

બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ કેસ: ગુજરાત ATSએ વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી

અમદાવાદ, મણિપુર-નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ આપવાના કૌભાંડમાં ગુજરાત ATSએ વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી છે,જેમા અમદાવાદ, સુરત,બોટાદ, સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની…

Read More

સુરતના વરાછામાં કે.પી. સંઘવી ડાયમંડ કંપની સામે વેપારીઓના ધરણાં, ભાજપના ધારાસભ્યો પણ જોડાયા ધરણમાં

સુરત, વરાછા વિસ્તારમાં આવેલ કે.પી. સંઘવી ડાયમંડ કંપની અને લેણદારા દલાલ-વેપારીઓ વચ્ચેની નાંણાકીય લેતીદેતી મુદ્દેના વિવાદમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું…

Read More

પાટણના ઝીલિયા ગાંધી આશ્રમ ખાતે પદ્મશ્રીથી સન્માનિત માલજીભાઈ દેસાઈ અને તેમના પુત્ર લાલભાઈ દેસાઈ પર હુમલાનો પ્રયાસ 

પાટણ, પાટણ જિલ્લાના ઝીલિયામાં ગાંધી આશ્રમ ખાતે ગુરૂવારે (10 એપ્રિલ) પદ્મશ્રીથી સન્માનિત માલજીભાઈ દેસાઈ અને તેમના પુત્ર લાલભાઈ દેસાઈ પર…

Read More

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અખિલ ભારતીય નટ બજાણીયા બાજીગર સમાજના ૨૯માં મેળાના સમાપન પ્રસંગે પધાર્યા

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાની જ્ઞાતિઓ, નાના સમાજને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાનો…

Read More

મહેસાણાના ખેરાલુમાં 18 વર્ષીય યુવાન તળાવ કિનારે રીલ બનાવવા જતા પગ લપસ્તા તળાવમાં ડૂબ્યો

મહેસાણા, મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલ ડભોડા ગામમાં તળાવ કિનારે તળાવ કિનારે 18 વર્ષીય બળવંત વાલ્મીકિ રીલ બનાવવા જતા પગ…

Read More