ટૉપ સ્ટોરીઝ

ગુજરાતના આ વર્ષના બજેટમાં જાહેરાત થયાના ગણતરીના દિવસોમાં જ ગુજરાત વહીવટી સુધારણા પંચ કાર્યરત કરવાની મંજૂરી આપી

ગાંધીનગર, વહીવટી સુધારણા પંચ આ બાબતો ઉપર વિચારણા કરીને ભલામણો કરશે:- * એડમિનિસ્ટ્રેટિવ એન્ડ ગવર્નન્સ સ્ટ્રક્ચર  * રેશનલાઈઝેશન ઓફ મેનપાવર…

Read More

GPSCએ વર્ગ 1-2ની બે ભરતીઓ રદ કરવાનો નિર્ણય કર્યો

ગાંધીનગર, સરકારી નોકરીની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે એક નિરાશાજનક સમાચાર આવ્યા હતા જેમાં GPSC દ્વારા વર્ગ 1-2ની ભરતીઓ રદ કરવામાં…

Read More

આજે 26મી ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે અને મહાશિવરાત્રિનું પાવન પર્વ

અમદાવાદ, આજે 26મી ફેબ્રુઆરી, એટલે કે અમદાવાદનો સ્થાપના દિવસ અને સાથેજ મહાશિવરાત્રિનો પાવન પર્વ પણ છે ત્યારે અમદાવાદ શહેરની સ્થાપના…

Read More

ખેડા જિલ્લામાં આવેલ નવાગામના મહિલા સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતાં પતિનો અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય

અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞ ના કારણે છેલ્લા 72 કલાકની અંદર હોસ્પિટલમાં સતત 2 અંગદાન થયા. જેના થકી 7…

Read More

કર્ણાવતી ખાતે ‘સાધના’ સાપ્તાહિકના અદ્યતન કાર્યાલયનું લોકાર્પણ

અમદાવાદ, ‘સાધના’ સાપ્તાહિકના નવનિર્મિત કાર્યાલય પ્રવેશ પ્રસંગે શ્રી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ…

Read More

કચ્છ પોલીસ મોટું ઓપરેશન પાર પાડ્યું, ગાંધીધામ જી.આઇ.ડી.સી. કુરિયર દ્વારા મંગાવેલો 140 કિલો ગાંજાનો જથ્થો જપ્ત

ગાંધીધામ, રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા નશીલા પદાર્થોની ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી અને ઉપયોગને અટકાવવા માટે “SAY NO TO DRUGS” મિશન…

Read More

કેન્દ્રીય ઊર્જા મંત્રીએ સુરત ખાતે સોલાર પ્લાન્ટમાં નવી મેન્યુફેક્ચરિંગ લાઈનનું ઉદ્ઘાટન કર્યુ

સુરત, સુરતના કોસંબા ખાતે આવેલા ગોલ્ડી સોલાર પ્લાન્ટમાં કેન્દ્રીય નવી અને નવીકરણીય ઊર્જા મંત્રીશ્રી પ્રહલાદ જોશીએ AI-આધારિત નવી પીવી મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ લાઈનનું…

Read More

બિહારના પટનામાં મોડી રાત્રે એક ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અથડામણ થતાં 7 લોકોના મોત 

પટના, બિહારના પટનામાં મસૌરી ખાતે નૂરા બ્રિજ પર મોડી રાત્રે એક ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અથડામણ ટક્કર થતાં સાત…

Read More

મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2025નો પ્રારંભ; વડાપ્રધાન મોદીએ કર્યું ઉદ્ઘાટન 

ભોપાલ, મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનો પ્રારંભ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં…

Read More

પાકિસ્તાન સરકારે મંદિરો અને ગુરૂદ્વારાના જીર્ણોદ્વાર અને સૌંદર્યકરણ માટે 1 અબજ પાકિસ્તાની રૂપિયા ખર્ચ કરવાની તૈયારી દર્શાવી; માસ્ટર પ્લાન બનાવ્યો

ઇસ્લામાબાદ, પાકિસ્તાન અને ભારત પ્રોટોકોલ હેઠળ 1974થી ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા પાકિસ્તાન અને ભારતના પ્રોટોકોલ હેઠળ દરવર્ષે હજારો ભારતીય શ્રદ્ધાળુઓ…

Read More