ટૉપ સ્ટોરીઝ

હિંડનબર્ગના ફર્જી રિપોર્ટ પર બની રહ્યા છે મીમ્સ, જેના પર લોકોએ ખૂબ જ મજા કરી

મુંબઇ, US સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચે શનિવારે (09 ઓગસ્ટ) સવારે એલોન મસ્કની માલિકીની X પર એક પોસ્ટ કરી છે….

Read More

SEBI અને હિંડનબર્ગની લડાઇ, શેરબજારમાં તબાહી અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેરમાં રિકવરી જોવા મળી, અદાણી ગ્રુપની કંપનીઓનું માર્કેટ કેપ રૂપિયા 17 લાખ કરોડને પાર કરી ગયું

મુંબઇ, ગયા અઠવાડિયે શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી અને સેન્સેક્સમાં 1276 પોઈન્ટ એટલે કે 1.57 ટકાનો ઘટાડો જોવા મળ્યો…

Read More

આતંકવાદીઓ અને ગ્રામજનો વચ્ચે અથડામણ મણિપુરમાં હિંસા યથાવત,  બે ઘટનાઓમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા ઈમ્ફાલ ખીણના મૈતેઈ સમુદાય અને પહાડી વિસ્તારના કુકી સમુદાય વચ્ચે હિંસા યથાવત

મણિપુર, મણિપુરમાં રવિવારે ફરી હિંસાની ઘટના સામે આવી છે. બે ઘટનાઓમાં કુલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પ્રથમ એન્કાઉન્ટર અને…

Read More

કોલકાતામાં ડોકટરોએ રેપ અને હત્યાના વિરોધમાં દિવસભર વિરોધ પ્રદર્શન કર્યું

કોલકાતા, કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર સાથે રેપ અને મર્ડરના મામલાએ જોર પકડ્યું છે. ફેડરેશન ઓફ…

Read More

બિહારના જહાનાબાદમાં સિદ્ધેશ્વર મંદિરમાં મચેલી ભાગદોડમાં 7 લોકોના મોત, 12 ઘાયલ

બિહાર, બિહારના જહાનાબાદમાં શ્રાવણના ચોથા સોમવારે ભગવાન શિવના જળાભિષેક દરમિયાન નાસભાગને કારણે મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓના…

Read More

ચાંદીપુરા વાયરસ બાદ ગુજરાતમાં હવે માલ્ટા તાવનો ખતરો !

અમદાવાદ, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ ઓછા જરૂર થયા છે પરંતુ તે હજુ અટક્યા નથી. આ દરમિયાન, ગુજરાતમાં એક તબીબી અભ્યાસ…

Read More

વધુ ઉપજ આપતા 109 પ્રકારના બાયોફોર્ટિફાઈડ બીજ વિકસાવ્યા

વડાપ્રધાન મોદીએ ખેડૂતો સાથે વાતચીત કરી, કૃષિક્ષેત્રે નવા સંશોધન અને નવીનતા ઉપર ભાર મૂકવા જણાવ્યુંવડાપ્રધાન મોદીએ 109 નવા પ્રકારના બીજ…

Read More

હિંડનબર્ગ મારફતે દેશની પ્રગતિને રોકવાનું કોંગ્રેસનું ષડયંત્ર : રવિશંકર પ્રસાદ

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, ભારતીય રોકાણકારો હિંડનબર્ગ અને કોંગ્રેસની મિલીભગત અને સુઆયોજિત કાવતરાને સમજી ગયા છે. જેના કારણે,…

Read More

ચીન કે પાકિસ્તાન નહીં, આ દેશ હતો તખ્તાપલટનું કારણ : શેખ હસીનાએ ખુલાસો કર્યો

બાંગ્લાદેશમાં ભારે વિરોધ બાદ વડાપ્રધાન શેખ હસીનાએ ગયા અઠવાડિયે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું અને તેમને દેશ છોડવાની…

Read More

હિન્દુ વિદ્યાર્થી સંગઠનોએ વચગાળાની સરકાર પાસે દુર્ગા પૂજા માટે 5 દિવસની રજા સહિત આઠ મુદ્દાની માંગણી કરી

બાંગ્લાદેશમાં શેખ હસીનાના બળવા અને હિંસા દરમિયાન હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ઘણાની હત્યા કરવામાં આવી અને દુકાનો લૂંટવામાં…

Read More