ટૉપ સ્ટોરીઝ

ગીર સોમનાથમાં દીપડાએ હુમલો કરતા 5 વર્ષની બાળકીનું મોત

ગીર સોમનાથ, ગીર સોમનાથ, અમેરલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, દ્વારકામાં દીપડાનો સતત આતંક વધતો જઈ રહ્યો છે તેનો વધુ એક કિસ્સો…

Read More

ઝારખંડ રાજ્ય સજા સમીક્ષા બોર્ડની 33મી બેઠક મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં યોજાઈ

રાંચી, ઝારખંડ રાજ્ય સજા સમીક્ષા બોર્ડની બેઠક રાંચીના કાંકે રોડ ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાન કાર્યાલયમાં મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં પૂર્ણ…

Read More

સાંસારિક જીવનમાંથી​ સંન્યાસ લીધા પછી પણ રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ ન ચુકતા જુનાગઢથી માણસા ગાંધીનગર મતદાન કરવા પહોંચેલા તારા નાથજી

ગાંધીનગર, માણસામાં તારા નાથજી તરીકે ઓળખાતા મહિલા સાંસારિક મોહ-માયા માંથી સંન્યાસ લઈ ચૂક્યા છે, અને જૂનાગઢમાં મહામંડલેશ્વર સ્નેહલ નંદગીરીજી તરીકે…

Read More

લોકો વારંવાર પૂછે છે કે આપણે ફક્ત હિન્દુ સમાજ પર જ કેમ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને મારો જવાબ છે કે દેશનો જવાબદાર સમાજ હિન્દુ સમાજ છે: મોહન ભાગવત 

બર્ધમાન, પશ્ચિમ બંગાળમાં કોલકાતાના બર્ધમાનના સાંઈ ગ્રાઉન્ડ ખાતે એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે…

Read More

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હોઇકોર્ટે એક નિર્ણય સાંભળવતા મહિલાઓને ‘ડિવોર્સી’ કહેવા પર અટકાયત કરી 

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હોઇકોર્ટ દ્વારા એક મોટા નિર્ણયમાં છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ માટે ‘ડિવોર્સી’ કહેવા પર રોક લગાવી છે. જમ્મુ-કાશ્મીર…

Read More

અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા 116 ભારતીય નાગરિકોને લઈને બીજું વિમાન ઉતર્યું અમૃતસર એરપોર્ટ પર 

નવી દિલ્હી, અમેરિકામાં ગેરકાયદે રહેતા ભરાતીયોને પરત મોકલાવી કામગીરી ચાલી રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વધુ 116 ભારતીયોને…

Read More

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે નાસભાગ; 18 લોકોના મોત, 7થી વધુ ઘાયલ 

નવી દિલ્હી, શનિવારે રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડને કારણે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા…

Read More

રાજસ્થાનના કોટામાં ખાતરની એક ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લિકથતા સરકારી શાળાના 15 બાળકો બેભાન

કોટા, રાજસ્થાનના કોટામાં ચંબલ ખાતર કેમિકલ ફેક્ટરીમાંથી એમોનિયા ગેસ લીક ​​થયો હતો અને આ ગેસના સંપર્કમાં આવતાં એક સરકારી શાળાના…

Read More

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મુંબઈમાં અંધેરીની ESIC હોસ્પિટલ અને DGFASLIની મુલાકાત લીધી

મુંબઈ, કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મુંબઈ, મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાત દરમિયાન…

Read More

આ વર્ષે AMC ની ચૂંટણી છે ત્યારે અમદાવાદમાં ચંડોળા તળાવમાં દબાણને લઇને ફરી એકવાર રાજકારણ ગરમાયું

અમદાવાદ, ભાજપના નેતા અને ધારાસભ્ય અમિત શાહે ચંડોળા તળાવ દબાણ લઈને પત્ર લખ્યા છે. ધારાસભ્ય અમિત શાહે પત્રમાં લખ્યું કે,…

Read More