ટૉપ સ્ટોરીઝ

બાંગ્લાદેશ હાઈકોર્ટે રાજદ્રોહના કેસમાં ઇસ્કોનના ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપ્યા

ઢાકા, બાંગ્લાદેશ હાઈકોર્ટે બુધવારે આધ્યાત્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસને રાજદ્રોહના કેસમાં જામીન આપ્યા છે. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, 25 નવેમ્બર…

Read More

 વડાપ્રધાન મોદીની રશિયા મુલાકાત રદ, 9 મેના રોજ વિજય દિવસની ઉજવણી માટે મોસ્કો નહીં જાય

નવી દિલ્હી/મોસ્કો, રશિયાએ 9 મેના રોજ વિજય દિવસ પરેડ કાર્યક્રમ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું હતુ. વડાપ્રધાન નરેન્દ્ર…

Read More

ગુજરાત સરકારે ભારતની ભૂમિમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશી નાગરિકો દ્વારા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ઐતિહાસિક પગલાં લેવાનું નક્કી કર્યું

ગાંધીનગર/અમદાવાદ,  અમદાવાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને ચંડોળા તળાવ ખાતે ઐતિહાસિક ડિમોલિશન/અતિક્રમણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશનો હેતુ…

Read More

વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટ; 1 કામદારનું મોત

વાપી, વાપી GIDCની એક કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની હતી જેમાં બ્લાસ્ટના કારણે એક કામદારનું મોત નિપજ્યું છે. હાલ, ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં…

Read More

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી

અમદાવાદ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવાર તા. ૨૯ના રોજ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી, અમદાવાદ શહેરના ચંડોળા…

Read More

30 એપ્રિલ, આયુષ્માન ભારત દિવસ: ABDMમાં ગુજરાતની નોંધપાત્ર સિદ્ધિ, આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ હેઠળ રાજ્યના 70% નાગરિકોનું થયું રજિસ્ટ્રેશન

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) અંતર્ગત ગુજરાતે 4.77 કરોડથી વધુ એટલે કે 70% નાગરિકોની આયુષ્માન ભારત…

Read More

ગુજરાત હાઇકોર્ટે ચંડોળા ડિમોલિશન મુદ્દે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ ડિમોલિશનની કાર્યવાહીને લીલીઝંડી આપી

અમદાવાદ, રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા અમદાવાદના ચાંડોળા તળાવ વિસ્તારમાં વ્યાપક ડિમોલીશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે ગુજરાત…

Read More

મોરબીની સેશન્સ કોર્ટે ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ સહિત તમામ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી

મોરબી, મોરબી ઝુલતા પુલકાંડના કેસમાં મોરબીની સેશન્સ કોર્ટે ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ સહિત તમામ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરી છે….

Read More

શ્રી મનોહર લાલે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે 45 મેગાવોટની સોલાર પીવી એસેમ્બલી લાઇન, સોપાલની મુલાકાત લીધી

ગાંધીનગર, કેન્દ્રીય ઊર્જા અને આવાસ તથા શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહર લાલ 27 અને 28 એપ્રિલ, 2025ના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા….

Read More