ટૉપ સ્ટોરીઝ

મુંબઈમાં WAVES સમિટમાં WESC આંતરરાષ્ટ્રીય તબક્કામાં ડેનિયલ “DaNiAL” પટેલ અને તેજસકુમાર હસમુખભાઈ ભોઈએ કોન્ટિનેન્ટલ ચેલેન્જર્સને હરાવ્યા

મુંબઈ, જ્યારે WAVES સમિટ ટેકનોલોજી અને સંસ્કૃતિમાં સીમાચિહ્નો સ્થાપિત કરી રહી છે, ત્યારે ભારતીય ઈ-સ્પોર્ટ્સે તેના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સફળતા હાંસલ કરી, દેશનો પ્રથમ…

Read More

સંસ્કૃતિ મંત્રાલયના હસ્તક્ષેપ બાદ સોથેબીઝ હોંગકોંગે પિપ્રાહવા બૌદ્ધ અવશેષોની હરાજી મુલતવી રાખી

નવી દિલ્હી, સોથેબીઝ હોંગકોંગ દ્વારા પવિત્ર પિપ્રાહવા બૌદ્ધ અવશેષોની હરાજીની મુલતવી રાખવામાં સફળતાપૂર્વક સફળતા મેળવી છે. જે 7 મે, 2025ના રોજ યોજાવાની હતી….

Read More

સતત ચાર દિવસથી કમોસમી વરસાદનો કહેરઃ 19 લોકોના મોત

ગાંધીનગર, છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. બુધવારે 103 તાલુકામાં માવઠું પડ્યું હતું. છેલ્લા 48…

Read More

અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળતા પોલીસ તપાસ શરૂ

અમદાવાદ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મળ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પાકિસ્તાનના નામથી GCAને ઇમેલ…

Read More

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં ગર્ભવતી મહિલાઓ તેમજ કોલેજમાં વિદ્યાર્થીઓનો થાય છે વિનામૂલ્યે થેલેસેમિયા ટેસ્ટ

ગાંધીનગર, ૮મી મે એટલે થેલેસેમિયા જેવી જીવલેણ બીમારી અંગે નાગરિકોને જાગૃત કરવા માટેનો “આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ”. થેલેસેમિયા એક અસાધ્ય વારસાગત…

Read More

આજે ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ 10નું પરિણામ સવારે 8.00 વાગે જાહેર કરવામાં આવશે

ગાંધીનગર, આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સવારે 08:00 કલાકે ધોરણ- 10 નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર…

Read More

‘ઓપરેશન સિંદૂર’ બાદ કેન્દ્રીય ગૃહમંત્રીની સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર 

ગાંધીનગર, 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા, ત્યાર બાદ ભારતે ‘ઓપરેશન…

Read More

ભારત-પાકિસ્તાન તણાવ: યુએન વડાના ‘કાંઠેથી પાછા હટવા’ના આહ્વાન પછી યુએનએસસીએ બંધ બારણે ચર્ચા શરૂ કરી

જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. એવામાં પાકિસ્તાનના અનુરોધ બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની…

Read More

ભારત સાથે યુદ્ધ તો શું નાનું સરખું છમકલું પણ થયું તો પાકિસ્તાનના અર્થતંત્રએ દેવાળું ફૂંકવાનો વારો આવશે: મૂડીઝ રેટિંગ એજન્સી

મૂડીઝ રેટિંગ એજન્સી દ્વારા પાકિસ્તાન ને સલાહ આપી હતી કે, જો ભારત સાથે યુદ્ધ તો શું નાનું સરખું છમકલું પણ…

Read More

ભારત સાથેના તણાવ વચ્ચે ‘શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા’ માટે ચીનના રાજદૂતે પાકિસ્તાનને બેઇજિંગના સમર્થનની પુષ્ટિ કરી

ઇસ્લામાબાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, પાકિસ્તાનમાં ચીનના રાજદૂત જિયાંગ ઝૈડોંગે સોમવારે રાષ્ટ્રપતિ આસિફ અલી…

Read More