ટૉપ સ્ટોરીઝ

સોલા બ્રિજ પર મર્સિડીઝથી હિટ એન્ડ રન કરનારો કોન્સ્ટેબલનો પુત્ર નીકળ્યો

અમદાવાદ, તારીખ 14 મે 2025 ના રોજ અમદાવાદના મર્સિડીઝ કારથી હિટ એન્ડ રન કરનારો યુવક પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનું બહાર…

Read More

સુરેન્દ્રનગરમાં યુવતીને જાહેરમાં છરીના ઘા મારીને હત્યા નિપજાવ્યાના કેસમાં પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું 

સુરેન્દ્રનગર, થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરમાં એક ખુબજ ચોંકાવનારી ઘટના બની હતી જેમાં વઢવાણના ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં એક યુવતીને જાહેરમાં છરીના…

Read More

રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ મારફત ૩,૨૫૦ કિ.મી બલ્ક પાઇપલાઇન અને ૧.૨૦ લાખ કિ.મી લાંબી પાઇપલાઇનથી ૧૫,૭૨૦ ગામો- ૨૫૧ શહેરોને થાય છે દૈનિક ૩૨૦ કરોડ લીટર પાણી વિતરણ

ગાંધીનગર, ઉનાળા દરમિયાન રાજ્યના દરેક પરિવાર, દરેક નાગરિક સુધી પીવા માટેનું પૂરતું પાણી મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ…

Read More

હવામાન વિભાગે આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

અમદાવાદ, અપર એર સાયલક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસા આગમન પહેલા જ સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે…

Read More

ખોટા દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ કેસમાં ગુજરાત ATS દ્વારા વધુ 6 ને ઝડપી લેવામાં આવ્યા

અમદાવાદ, રાજ્યમાં ખોટા દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ (હથિયારનો પરવાનો) કાઢી આપવાના કેસમાં ગુજરાત એટીએસ દ્વારા વધુ 6 આરોપીઓની ધરપકડ…

Read More

ગુજરાતમાં ફરી એકવાર કોરોના મહામારીનો કહેરે લોકોની ચિંતામાં વધારો કર્યો; રાજ્યમાં કૂલ 15 એક્ટિવ કેસ 

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં સૌથી વધુ સક્રિય કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. …

Read More

જામનગરના રાજવી જામ સાહેબના બહેન મુકુંદ કુમારીનું બ્રિટનમાં નિધન

લંડન, ગુજરાતના જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીની બહેન મુકુંદ કુમારીનું અવસાન થયું છે. જામસાહેબે બહેનના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ પાઠવી શોક વ્યક્ત…

Read More

સરહદી ગામોની સુરક્ષા માટે સાયરન સિસ્ટમ મહત્વપૂર્ણ પગલું: જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ

પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાઈ છે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં…

Read More

પહેલગાંવમાં થયેલા અમાનવીય કૃત્યનો આપણે મક્કમતાથી બદલો લઈ સમગ્ર દુનિયાને આપણી એકતાની તાકાત બતાવી છે

ગાંધીનગર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના પહેલગાંવમાં થયેલા અમાનવીય કૃત્યનો આપણે મક્કમતાથી બદલો લીધો છે અને સમગ્ર…

Read More

ગુજરાતે કમોસમી વરસાદ અને વાવાઝોડાં પછી રાજ્યના ગામડાઓમાં ખોરવાયેલા વીજપુરવઠાને ફક્ત 48 કલાકમાં પુનઃસ્થાપિત કર્યો

ગાંધીનગર, ગુજરાત આજે દેશના ગ્રોથ એન્જિન તરીકે સતત આગેકૂચ કરી રહ્યું છે, અને તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે….

Read More