ટૉપ સ્ટોરીઝ

ગુજરાત હાઇકોર્ટ ખાતે મુખ્ય ન્યાયાધીશ સુશ્રી જસ્ટિસ સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ શ્રી નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને શપથ લેવડાવ્યા

અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ શ્રી નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી જસ્ટિસ…

Read More

એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા

ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરુ થયેલા “સ્વચ્છ ભારત અભિયાન”ના પરિણામે આજે દેશના નાગરીકો સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત બન્યા…

Read More

ઇન્દોર-દાહોદ હાઈવે પાસે મળેલ મહિલાના મૃતદેહ મામલે થયો મોટો ઘટસ્ફોટ; ભાણેજ નિકડ્યો મામી નો હત્યારો

દાહોદ, દાહોદમાં થી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં, ગત 5 જૂનના રોજ દાહોદ હાઈવે પર જૂની સેલટેક્ષ નજીક…

Read More

ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટર મેઇલ આઇડી પર મેઇલ કરી ધમકી આપવામાં આવી છે. જેમાં સોલા પોલીસ સહિતની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

અમદાવાદ,  સોમવારે ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. હાઇકોર્ટના ઓફિશિયલ ઈમેલ આઇડી પર અજાણી વ્યક્તિએ ઈમેલ કરી બોમ્બથી…

Read More

કોરોનાવાયરસ : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 185 કેસ નોંધાયા, રાજ્યમાં 980 એક્ટિવ કેસ

ગાંધીનગર, દેશભરમાં 8 જૂન સુધીમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6133 ની પાર થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં આજે રવિવારે (8…

Read More

ઘોડાસરમાં મોબાઇલની દુકાન ચલાવતા વેપારી પાસે ખંડણી માંગણી કરી 15થી વધુ શખ્સોએ લાકડી અને ધોકા વડે હુમલો

અમદાવાદ, શહેરના ઘોડાસર વિસ્તારમાં અસામાજિક તત્વો બેલગામ બન્યા હોય તેવી એક ઘટના સામે આવી હતી જેમાં, એક મોબાઇલ શોપ ચલાવતા…

Read More

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા…

Read More

સ્પોર્ટસ બાઇકનો શોખ હોવાથી યુવકે બાઇક ચોરી કરી અને ઝડપાઈ ગયો 

વડોદરા, વડોદરામાં થી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક 29 વર્ષીય યુવક સ્પોર્ટસ બાઇકનો શોખ હોવાથી ચોર બન્યો અને…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કર્યું

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં…

Read More

 રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દ્વારકા ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, ગૌશાળાના સંચાલકોને આપ્યું માર્ગદર્શન

દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમા દ્વારકાના ભથાણ ચોક ખાતે શ્રી દ્વારકા ગૌશાળા ખાતે  પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને…

Read More