ટૉપ સ્ટોરીઝ

એસ.ટી નિગમની સકારાત્મક પહેલ પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત LRD પરીક્ષા માટે તા.૧૫ જૂન ૨૦૨૫ના રોજ  રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે એક્સ્ટ્રા બસોનું સંચાલન

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમય તા.૧૫ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ કલાક સુધી લોકરક્ષક કેડર- LRDની…

Read More

આજે પૂનમના દિવસે દ્વારકા મંદિરના દર્શનના સમયમાં ફેરફાર 

દ્વારકા, આજે (11 જૂન) પૂનમના દિવસે જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે 6 વાગ્યે મંગલા…

Read More

કપાસના પાકમાં ચૂસીયા પ્રકારની જીવાત અને લશ્કરી ઈયળના વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

ગુજરાતના ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર અને વાવેતરની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ખેડૂતો પોતાના પાકને રોગ-જીવાતથી બચાવીને સારું…

Read More

સ્ટાર્ટાપ કો-ઓપરેશન – સ્કીલિંગ – એજ્યુકેશન અને રીન્યુએબલ એનર્જી તથા સસ્ટેઈનેબિલિટીના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગની તત્પરતા

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારતમાં ફિનલેન્ડના રાજદૂત શ્રી કિમ્મો લાહદેવીર્તાએ ગાંધીનગરમાં લીધી હતી.  ફિનલેન્ડમાં ગુજરાતના ઉદ્યોગ-રોકાણકારોને વેગ…

Read More

નાણાં, ઊર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સાંસદસભ્યશ્રી અને ધારાસભ્યશ્રીઓ સાથેની સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ

ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સ્થાયી પરામર્શ સમિતિની બેઠક મળી હતી….

Read More

અમદાવાદમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા 24 ઈસમોને એકસાથે “પાસા” તેમજ 10 ઇસમો વિરુધ્ધ તડીપાર હેઠળ કાર્યવાહી કરવામાં આવી

અમદાવાદ, અમદાવાદ શહેરમાં 148મી “રથયાત્રા” યોજાવાની છે તેના પૂર્વે જ રાજ્ય અને શહેરમાં કાયદો, વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તેમજ લોકોમાં…

Read More

કમાટીબાગ સ્થિત ઝૂ ખાતે પક્ષીઓ તથા નાના પ્રાણીઓની સર્જરી માટે 5 લાખના ખર્ચે ખરીદવામાં આવેલ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું

વડોદરા, વડોદરા મહાનગર પાલિકા હેઠળ આવતા કમાટીબાગ સ્થિત ઝૂ ખાતે પક્ષીઓ તથા નાના પ્રાણીઓની સારવાર (સર્જરી) માટે 5 લાખના ખર્ચે…

Read More

ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને જૂન 2025થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) માં હવેથી અટક પાછળ લખવા ગુજરાત શિક્ષણ વિભાગનો પરિપત્ર 

ગાંધીનગર, ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જૂન 2025થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) આપતી વખતે હવેથી અટક પાછળ…

Read More

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અક્ષય ઊર્જા- સ્વચ્છ ઊર્જાના ઉપયોગથી ગ્રીન ક્લીન એનર્જી માટે આપેલી પ્રેરણાને ગાંધીનગર સેક્ટર-૧ની ગાયત્રી શક્તિપીઠમાં…

Read More

ખરીફ મકાઇના પાકમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

ગાંધીનગર, ગુજરાતભરના ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર અને વાવેતરની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ખેડૂતો પોતાના પાકને રોગ-જીવાતથી બચાવીને…

Read More