ટૉપ સ્ટોરીઝ

૨૦૨૫માં હજ દરમિયાન ૧૮ પાકિસ્તાની યાત્રાળુઓના મોત

મક્કા, સાઉદી અરેબિયા ખાતે ધાર્મિક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયામાં હજ 2025 યાત્રા દરમિયાન 18 પાકિસ્તાની યાત્રાળુઓએ જીવ…

Read More

દસોલ્ટના સીઈઓએ ઓપરેશન સિંદૂર દરમિયાન રાફેલ જેટ તોડી પાડવાના પાકિસ્તાનના દાવાને ખોટો ગણાવી નકારી કાઢ્યો

પેરિસ, તાજેતરના ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ દરમિયાન ભારતીય વાયુસેના (IAF) રાફેલ જેટને તોડી પાડવાના પાકિસ્તાનના દાવાઓ વચ્ચે, ફ્રેન્ચ વિમાન ઉત્પાદક દસોલ્ટ…

Read More

ઇઝરાયલ સાથેના તણાવ વચ્ચે ટ્રમ્પની ઇરાનને કડક ચેતવણી: ‘અમેરિકન દળોની સંપૂર્ણ તાકાત નીચે આવશે’

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરના તાજેતરના હુમલામાં કોઈપણ ભૂમિકાનો ઇનકાર કર્યો હતો અને તેહરાનને કડક ચેતવણી આપતા કહ્યું…

Read More

ઈરાને ઈઝરાયલ પર મિસાઈલ હુમલો કર્યો, બેન્જામિન નેતન્યાહૂએ પુત્રના લગ્ન મુલતવી રાખ્યા

જેરૂસલેમ, ઈરાન સાથેના તણાવ ચરમસીમાએ પહોંચી જતાં ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમના પુત્ર અવનર નેતન્યાહૂના લગ્ન મુલતવી રાખ્યા છે….

Read More

ઈરાન-ઈઝરાયલ મિસાઈલ અથડામણમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત, બન્ને દેશો વચ્ચે તણાવ વધ્યો

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને આખી દુનિયા બે ભાગમાં વહેંચાયેલી છે. ઈઝરાયલનો દાવો છે કે તેમનું આ…

Read More

પુતિન અને ટ્રમ્પ વચ્ચે ફોન પર ઈરાન પરમાણુ કરાર અને યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા વાતચીત થઈ

વોશિંગ્ટન, ક્રેમલિનના વિદેશ નીતિ સહાયક યુરી ઉષાકોવના જણાવ્યા અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે…

Read More

રાજ્યના 12.42 લાખથી વધુ બાંધકામ શ્રમયોગીઓ માટે સંકટ સમયની સાંકળ છે અંત્યેષ્ટિ સહાય યોજના

ગાંધીનગર, મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત સૌથી વધુ જોખમનું કામ કરતા શ્રમિકો માટે, તેમના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારજનોને…

Read More

સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીના સ્વરાજ આશ્રમની મૂલાકાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

બારડોલી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ ની ઉજવણીના ઉપલક્ષમાં બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન પૂર્વે સરદાર સાહેબની કર્મભૂમિ…

Read More

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓની ઓળખ થઈ શકે તે માટે બીજે મેડીકલ કૉલેજના કસોટી ભવનમાં પરિવારનાં સભ્યોના DNA સેમ્પલ લેવાની વ્યવસ્થા શરૂ કરાઇ

અમદાવાદ, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મત્યુ પામેલા લોકોની ઓળખ થઈ શકે એ ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાં આવેલા…

Read More

અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશમાં 242 પૈકી 1 મુસાફર જીવિત મળ્યો, 11A નંબરની સીટ પર બેઠો હતો

અમદાવાદ, તા. 12 જૂન 2025 ને ગુરુવારના રોજ બપોરે અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલી એર…

Read More