રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાન ગ્રીષ્મકાલીન વાર્ષિક આવૃત્તિ, 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાન ગ્રીષ્મકાલીન વાર્ષિક આવૃત્તિ, 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર, 2024 સુધી…

Read More

કેંદ્ર સરકાર સિમ કાર્ડને લગતા નિયમો વધુ કડક કરવાની તૈયારીમાં

નવી દિલ્હી, લોકોને Spam અને Scam Callsથી બચાવવા અને આવા કૉલ્સને રોકવા માટે, ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન “Unruly Customers” ની યાદી…

Read More

રેસડેન્ટ્સ ડૉક્ટરોની બીજા દિવસે પણ હડતાળ યથાવત

કોલકાતા, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક ટ્રેઇની ડોક્ટરની હત્યાના કારણે દેશભરના તબીબોમાં ભારે રોષ છે. દેશભરમાં સતત બીજા દિવસે ડોક્ટરો…

Read More

દેશભક્તિના રંગમાં રંગાયું વડોદરા : ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો હજારો વડોદરાવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ

વડોદરા, સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે સોમવારની સંધ્યાએ વડોદરામાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા…

Read More

વસ્ત્ર મંત્રી શ્રી ગિરિરાજસિંહે હાથવણાટના પખવાડા સમારોહ દરમિયાન નિફ્ટ ગાંધીનગરની મુલાકાત લીધી

ગાંધીનગર, કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરિરાજ સિંહે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (એનઆઇએફટી), ગાંધીનગરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે હેન્ડલૂમ પખવાડિયાની ઉજવણીમાં સક્રિયપણે ભાગ…

Read More

‘એક પેડ મા કે નામ’ અભિયાન : ગુજરાતના ખેડા જિલ્લાના કર્મયોગીઓએ 19,000 ચોરસ મીટર વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપ્યો

ખેડા, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ખેડા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ નડિયાદ…

Read More

ઓનલાઈન ક્વિક કોમર્સ પ્લેટફોર્મ Blinkit એ ખૂબ જ ખાસ સેવા શરૂ કરી10 મિનિટમાં તમારા ઘરે પાસપોર્ટ સાઇઝના ફોટા પહોંચાડશે : Blinkit CEO Albinder Dhindsa એ જાહેરાત કરી

હા ઓનલાઈન ક્વિક કોમર્સ પ્લેટફોર્મ Blinkit એ તમારી સમસ્યા હલ કરી દીધી છે. BlinkIt એ ખૂબ જ ખાસ સેવા શરૂ…

Read More

ગુજરાતમાં અનેક સ્થળે તિરંગા યાત્રા, રેલી અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓના માધ્યમથી દેશદાઝ દર્શાવતા કાર્યક્રમોનું આયોજન

 સમગ્ર ગુજરાત હર ઘર તિરંગા અભિયાન ના રંગે રંગાયુગાંધીનગર, હર ઘર તિરંગા અભિયાનની સમગ્ર દેશ અને રાજ્યમાં ઉમળકા ભેર ઉજવણી…

Read More

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસથી 3,09,359 ક્યુસેક પાણીની આવક

નર્મદા, ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે પાણીની મોટા પ્રમાણમાં આવકને પગલે, સરદાર સરોવર નર્મદા ડેમની સિઝનમાં પ્રથમવાર સપાટી 135.16…

Read More