પ્રયાગરાજ મહાકુંભ 2025: માઘ પૂર્ણિમાના સ્નાન પર ખાસ ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરવામાં આવશે

પ્રયાગરાજ, પ્રયાગરાજ મહાકુંભ 2025માં માઘ પૂર્ણિમાના સ્નાન ઉત્સવને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે એક ખાસ ટ્રાફિક યોજના બનાવી છે.  જે અંતર્ગત, 11 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે 4.00 વાગ્યાથી…

Read More

પરીક્ષા પે ચર્ચામાં આજે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર વિશેષ એપિસોડ રજૂ થશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘પરીક્ષા યોદ્ધાઓ’ જે સૌથી સામાન્ય વિષયો પર ચર્ચા કરવા માંગે છે તેમાંથી એક માનસિક સ્વાસ્થ્ય…

Read More

મહા કુંભ 2025: પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓને સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત રાશન પ્રદાન કરવા માટે વિશેષ યોજના

(જી.એન.એસ) તા. 10  પ્રયાગરાજ, કેન્દ્ર સરકારની એક વિશેષ યોજના પ્રયાગરાજ ખાતે મહાકુંભ 2025 દરમિયાન શ્રદ્ધાળુઓ માટે સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત રાશન પ્રદાન કરી…

Read More

રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી ‘બેક ટુ બેઝિક’ના મંત્ર દ્વારા વડાપ્રધાનશ્રીએ સ્વસ્થ જીવનનો રાહ બતાવ્યો છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :- – વડાપ્રધાનશ્રીએ ‘ઇન્ટરનેશનલ ઈયર ઑફ મિલેટ’ દ્વારા મિલેટ્સના ફાયદાઓ સમગ્ર દૂનિયા સમક્ષ સફળતાપૂર્વક…

Read More

IPO પહેલા OYO કંપનીએ મોટી કમાણી કરી

મુંબઇ, OYO આજે પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાં બનેલી નાની બજેટ હોટેલોને યાત્રાધામોની બાયલેન્સ સાથે જોડીને વિશ્વની સૌથી મોટી હોટેલ ચેઇન બની…

Read More

રેલવેએ દેશની સેમી હાઈ સ્પીડ વંદે ભારતની 100 ટ્રેનોના ઓર્ડર રદ કર્યા

નવી દિલ્હી, વંદે ભારત ટ્રેનની ઘણી સેમી-હાઈ સ્પીડ ટ્રેન દેશના ઘણા ભાગોમાં દોડી રહી છે. પરંતુ દેશના તમામ લાંબા રૂટ…

Read More

શિક્ષક દિનના રોજ ગાંધીનગર તાલુકા કક્ષાએથી ૭ તથા જિલ્લા કક્ષાના ૪  મળી  કુલ ૧૧ શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે

ગાંધીનગર, દર વર્ષે ૫- સપ્ટેમ્બરના રોજ ‘શિક્ષક દિન’ની ઉજવણી અંતર્ગત, ગાંધીનગર તાલુકા તથા જિલ્લા કક્ષાએથી શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કાર આપી તેમના…

Read More

ગુજરાત સાથે કૃષિ, ડેરી ઉદ્યોગ, સહકાર, રિન્યૂએબલ એનર્જી અને પ્રવાસન-સાંસ્કૃતિક સંબંધો વધારવા ઉત્સુકતા દર્શાવી

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ન્યૂઝીલેન્ડના ૯ સભ્યોના ડેલિગેશને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લીધી હતી. ન્યુઝીલેન્ડના કૃષિ, વન અને…

Read More

નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઈઝથી સીધી ખરીદી કરાશે

નવી દિલ્હી, દેશના નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત…

Read More