બ્રહ્માકુમારીઝ ગુજરાતના ‘હીરક જયંતી મહોત્સવ’ નિમિત્તે અમદાવાદમાં “શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ”નું આયોજન

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય ગુજરાત ઝોનની ઈશ્વરીય સેવાઓની 60 વર્ષની સફળ યાત્રા નિમિતે ‘હીરક જયંતિ’ના ઉપ્લક્ષમાં તારીખ ૨૧ ડિસેમ્બર,…

Read More

પશુહત્યા રોકવા સુરતી એન્જિ.નો નવો આવિષ્કાર

સુરતસુરતના 34 વર્ષીય સિવિલ એન્જિનિયર અને MBA ડિગ્રી હોલ્ડર રવિરાજ દેસાઈએ જૈન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયના‘અહિંસા’ અને ‘જીવદયા’ના સિદ્ધાંતોને પ્રેરણા…

Read More

પુણામાંથી બે માસમાં બીજુ નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું:

સુરત સુરત શહેરમાં ડુપ્લીકેટ વસ્તુઓ બનાવી અસલીના નામે પધરાવી દેવાનું વધુ એક નેટવર્ક સામે આવ્યું છે. બે મહિના બાદ આજે…

Read More

લોકગાયિકા ઈન્ટર કાસ્ટ મેરેજનો બ્રહ્મ સમાજમાં વિવાદ સર્જયો, ઈન્ટર કાસ્ટ મેરેજ હોવાથી વિવાદ અને ચર્ચાઓનો અંત લાવવા કિંજલે સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા મૌન તોડ્યું, “દીકરીઓની પાંખો કાપવાની વાતો છે, હું પણ સાટા પ્રથાથી પીડિત છું” કિંજલ દવેનો સો.મીડિયા પર બળાપો

અમદાવાદગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં એક્ટર-બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી, જે ઈન્ટર કાસ્ટ મેરેજહોવાથી બ્રહ્મ સમાજમાં વિવાદ ઊભો…

Read More

રાજકોટમાં પ્લાયવુડ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરબ્રિગેડે આગ પર મહદઅંશે કાબૂ મેળવ્યો

રાજકોટરાજકોટનાં મોરબી રોડ સ્થિત હડાળા ગામના પાટિયા નજીક આવેલી શિવ પ્લાયવુડ નામની ફેક્ટરીમાં આજે વહેલી સવારે 4 વાગ્યેભીષણ આગ લાગવાની…

Read More

શ્રી સાલાસર હનુમાનજી સેવા ટ્રસ્ટ દ્વારા 7 બ્રાહ્મણ કન્યાઓનો સામૂહિક લગ્ન સમારોહ ઉજવાયો

શ્રી સાલાસર હનુમાનજી સેવા ટ્રસ્ટ દ્વારા 7 બ્રાહ્મણ કન્યાઓનો સામૂહિક લગ્ન સમારોહ ઉજવાયો અમદાવાદ, ઈસનપુર | શ્રી સાલાસર હનુમાનજી સેવા…

Read More

આગામી ૨૮ નવેમ્બરે બાબા નિબ કરોરી મહારાજના ૧૨૫મા પ્રકટોત્સવ – મહાવીર મંદિરે દિવસભરની ઉજવણી યોજાશે

આગામી ૨૮ નવેમ્બરે બાબા નિબ કરોરી મહારાજના ૧૨૫મા પ્રકટોત્સવ નિમિત્તે શ્રી સંકટમોચન મહાવીર મંદિરે દિવસભરની ઉજવણી યોજાશે. બાબા નીમ કરોરી…

Read More

લોહ પુરુષ સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરાશે

એકતાનગર, અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ 31 ઓક્ટોબરની એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ…

Read More

વન- પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા અન્ન – નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો

ગાંધીનગર, વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર…

Read More

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી

ગાંધીનગર/ભાવનગર/વેરાવળ/પોરબંદર, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં રાજ્યના…

Read More