કચ્છનાં ગાંધીધામમાં ટાગોર રોડ પર ત્રિપલ અકસ્માત, એસ.ટી વોલ્વો બસે બે વાહનોને અડફેટે લીધા, વિદ્યાર્થિનીનું મોત, 2ને ઈજા

ગાંધીધામ, રાજ્યમાં રફતારનાં કહેરનો વધુ એક પુરાવો આપતી ઘટના સામે આવી હતી જેમાં કચ્છના ગાંધીધામના ટાગોર રોડ ઉપર ત્રિપલ અકસ્માતની…

Read More

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન થતાંઅચોક્કસ મુદ્દતની હડતાળ સમાપ્ત

ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 17 માર્ચ 2025થી હળતાળ ઉતરેલા આરોગ્યકર્મચારીઓએ આજે અચોક્કસ મુદ્દતની હડતાળ સમેટી લીધી છે. 21 દિવસની…

Read More

થાઇલેન્ડ અને શ્રીલંકાની મુલાકાત માટે પ્રસ્થાન કરતાં અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન

પ્રધાનમંત્રી પેતોંગ્તારન શિનાવાત્રાના આમંત્રણ પર આજે હું થાઇલેન્ડની સત્તાવાર મુલાકાતે જવા અને છઠ્ઠી BIMSTEC શિખર બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ રહ્યો…

Read More

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલિ અર્પી

નર્મદા, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા –…

Read More

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે નાસભાગ; 18 લોકોના મોત, 7થી વધુ ઘાયલ 

નવી દિલ્હી, શનિવારે રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડને કારણે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા…

Read More

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2025ના પ્રથમ એપિસોડ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10મી ફેબ્રુઆરી, 2025ના રોજ પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની 8મી આવૃત્તિના પ્રથમ એપિસોડ દરમિયાન નવી દિલ્હીમાં સુંદર નર્સરીમાં…

Read More

રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી ‘બેક ટુ બેઝિક’ના મંત્ર દ્વારા વડાપ્રધાનશ્રીએ સ્વસ્થ જીવનનો રાહ બતાવ્યો છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :- – વડાપ્રધાનશ્રીએ ‘ઇન્ટરનેશનલ ઈયર ઑફ મિલેટ’ દ્વારા મિલેટ્સના ફાયદાઓ સમગ્ર દૂનિયા સમક્ષ સફળતાપૂર્વક…

Read More

IPO પહેલા OYO કંપનીએ મોટી કમાણી કરી

મુંબઇ, OYO આજે પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાં બનેલી નાની બજેટ હોટેલોને યાત્રાધામોની બાયલેન્સ સાથે જોડીને વિશ્વની સૌથી મોટી હોટેલ ચેઇન બની…

Read More

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાન ગ્રીષ્મકાલીન વાર્ષિક આવૃત્તિ, 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાન ગ્રીષ્મકાલીન વાર્ષિક આવૃત્તિ, 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર, 2024 સુધી…

Read More

દેશભક્તિના રંગમાં રંગાયું વડોદરા : ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો હજારો વડોદરાવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ

વડોદરા, સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે સોમવારની સંધ્યાએ વડોદરામાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા…

Read More