કચ્છનાં ગાંધીધામમાં ટાગોર રોડ પર ત્રિપલ અકસ્માત, એસ.ટી વોલ્વો બસે બે વાહનોને અડફેટે લીધા, વિદ્યાર્થિનીનું મોત, 2ને ઈજા

ગાંધીધામ, રાજ્યમાં રફતારનાં કહેરનો વધુ એક પુરાવો આપતી ઘટના સામે આવી હતી જેમાં કચ્છના ગાંધીધામના ટાગોર રોડ ઉપર ત્રિપલ અકસ્માતની…

Read More

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન થતાંઅચોક્કસ મુદ્દતની હડતાળ સમાપ્ત

ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે 17 માર્ચ 2025થી હળતાળ ઉતરેલા આરોગ્યકર્મચારીઓએ આજે અચોક્કસ મુદ્દતની હડતાળ સમેટી લીધી છે. 21 દિવસની…

Read More

થાઇલેન્ડ અને શ્રીલંકાની મુલાકાત માટે પ્રસ્થાન કરતાં અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન

પ્રધાનમંત્રી પેતોંગ્તારન શિનાવાત્રાના આમંત્રણ પર આજે હું થાઇલેન્ડની સત્તાવાર મુલાકાતે જવા અને છઠ્ઠી BIMSTEC શિખર બેઠકમાં હાજરી આપવા માટે રવાના થઈ રહ્યો…

Read More

જયપુર જિલ્લાના ચોમુ તહસીલના અશોક વિહાર કોલોનીમાં ફાગોત્સવ દરમિયાન શ્યામ બાબાના દરબારમાં ભક્તો ખૂબજ ઉત્સાહથી ઝૂમ્યા 

જયપુર, જયપુર જિલ્લાના ચોમુ તહસીલના અશોક વિહાર કોલોનીમાં સોમવારે મોડી રાત સુધી શ્યામ બાબાના સત્સંગ, ભજન અને કીર્તનનો ભવ્ય કાર્યક્રમ…

Read More

અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓના હકો, તેમની સિદ્ધિઓ અને સમાજમાં તેમના યોગદાનને સન્માન આપવા માટે સમર્પિત છે

અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓના હકો, તેમની સિદ્ધિઓ અને સમાજમાં તેમના…

Read More

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલિ અર્પી

નર્મદા, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા –…

Read More

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે નાસભાગ; 18 લોકોના મોત, 7થી વધુ ઘાયલ 

નવી દિલ્હી, શનિવારે રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડને કારણે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા…

Read More

FASTag માટે NPCI એ નવો નિયમ બહાર પડ્યો | 17 ફેબ્રુઆરી 2025 થી લાગુ થશે; ફાસ્ટેગનો આ નવો નિયમ બેલેન્સ વેલિડેશન માટે 

NPCI દ્વારા FASTag માટે એક નવો નિયમ બહાર પડ્યો છે, આ બદલાવનો પ્રભાવ પેમેન્ટ પર પડશે. આ બદલાવ સિસ્ટમને વધારે…

Read More

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2025ના પ્રથમ એપિસોડ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10મી ફેબ્રુઆરી, 2025ના રોજ પરીક્ષા પે ચર્ચા (પીપીસી)ની 8મી આવૃત્તિના પ્રથમ એપિસોડ દરમિયાન નવી દિલ્હીમાં સુંદર નર્સરીમાં…

Read More

છેલ્લા ત્રણ દિવસથી, ભારતીય રેલવે શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે ઘરે પાછા ફરવામાં મદદ કરવા માટે દરરોજ સરેરાશ 330 ટ્રેનો ચલાવી રહી છે

માઘી પૂર્ણિમાના પવિત્ર સ્નાન પછી શ્રદ્ધાળુઓ કોઈપણ વિલંબ વિના ઘરે પાછા ફરે તે સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલવે દિવસ-રાત કામ…

Read More