PM નરેન્દ્ર મોદી કેરળના વાયનાડની મુલાકાતે

વાયનાડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના વાયનાડની મુલાકાતે પહોંચ્યા છે. અહીં PM મોદીએ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોનું એરિયલ સર્વે કર્યો. PM મોદીએ…

Read More

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવ પહોંચ્યા

માલદીવ, વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે કહ્યું હતું કે, ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિમાં માલદીવ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને તે…

Read More

બંધારણમાં SC-ST માટે ક્રીમી લેયરની જોગવાઈ નથી : SCના ચુકાદા પર કેન્દ્ર સરકારએ કહ્યું

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બંધારણમાં અપાયેલા એસસી અને એસટી માટે અનામતમાં પેટા વર્ગીકરણ પર…

Read More

બાંગ્લાદેશના વડાપ્રધાન ભારત આવ્યા, કંગનાએ કહ્યું, “હવે ખબર પડી રામ રાજ્ય કેમ છે જરુરી”

મુંબઈ, બાંગ્લાદેશમાં સ્થિતિ સતત વણસી રહી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાની તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે,…

Read More

બાંગ્લાદેશમાં શેખ હસીનાના પક્ષના નેતાઓ-હિંદુ સહિતના લઘુમતીઓની હત્યા!

ઢાંકા, શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને દેશ છોડીને ભાગી ગયા બાદ, બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી…

Read More

વધુ એક દેશમાં તખ્તાપલટની તૈયારીઓ!.. વિપક્ષ રાષ્ટ્રપતિ માદુરો વિરુદ્ધ જીતનો દાવો મચાડોએ સૈન્યને માદુરો વિરુદ્ધ લોકોને સમર્થન આપવાની અપીલ કરી

રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો આવ્યાને લગભગ 10 દિવસ થઈ ગયા છે, પરંતુ સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ હજુ પણ ચાલુ છે….

Read More

લોકો પાયલટને લઈ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો રાહુલ ગાંધીને જવાબ

લોકો પાયલટને લઈ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો રાહુલ ગાંધીને જવાબ “અમે મહેનત કરવા વાળા લોકો છીએ, 2014 પછી બદલાઈ પરિસ્થિતિ…”…

Read More

હર ઘર તિરંગા : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તિરંગો લહેરાવ્યો 

ગાંધીનગર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા રાજભવનમાં પોતાના નિવાસસ્થાનની અગાશીમાં તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થયા હતા. તેમણે…

Read More

ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ખાતે ‘હર ઘર તિરંગા’ અંતર્ગત નાગરિકોને તિરંગાનું વિતરણ કરાયું

અમદાવાદ, ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અભિયાનની ઉજવણીને અનુલક્ષી અમદાવાદ સ્વસ્તિક ચાર રસ્તા ખાતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમનું…

Read More

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની 14મી કડી આગામી સપ્ટેમ્બર-2024માં યોજાશે

ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સાકાર કરવા દરેક જિલ્લામાં એક-એક એમ કુલ 33 ગરીબ…

Read More