મધ્ય પ્રદેશ સરકારે 47 IAS-IPS ની બદલીઓ કરી 

ઈન્દોર મુખ્યમંત્રી મોહન યાદવની આગેવાની હેઠળની મધ્ય પ્રદેશ સરકારે 47 IAS અને IPS ની બદલીઓનો ઓર્ડર કર્યો છે. મધ્યપ્રદેશ સરકારના…

Read More

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને ગ્રાન્ડ-કોલર ઑફ ધ ઓર્ડર ઑફ તિમોર-લેસ્તેથી સન્માનિત કરવાપર ગર્વ વ્યક્ત કર્યો

નવ દિલ્હી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટ્વીટ કરીને ​​રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગ્રાન્ડ-કોલર ઑફ ધ…

Read More

ચાલુ નોકરીએ ગુલ્લીઓ મારતા શિક્ષકો મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાનું મોટું નિવેદન 

ગાંધીનગર બનાસકાંઠામાં આવેલ દાંતા તાલુકાના એક ગામની શિક્ષિકા છેલ્લા આઠ વર્ષથી વિદેશમાં સ્થાયી થયા છે. પોતાની સરકારી ચાલુ નોકરીએ શિક્ષિકા…

Read More

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે ગુજરાતમાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો

પાલનપુર ગુજરાતમાં એરંડા ઉગાડતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે એક મોટી પહેલ, એરી સેરીકલ્ચર પ્રમોશનલ પ્રોજેક્ટ આજે શરૂ કરવામાં આવ્યો હતો, જે રેશમ…

Read More

કેન્દ્રીય મંત્રી શ્રી જે. પી. નડ્ડા તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટથી તિરંગાયાત્રાનો કરાવ્યો પ્રારંભ

રાજકોટ, હજારો રાજકોટિયન્સના ઉમંગ-ઉત્સાહ અને દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્રીય આરોગ્યમંત્રી જગતપ્રકાશ નડ્ડા, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય જળશક્તિમંત્રી…

Read More

‘હર ઘર તિરંગા’ 3.0 અભિયાન હેઠળ પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ રાષ્ટ્રીય ધ્વજ – પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

અમદાવાદ, દરેક નાગરિકના મનમાં રાષ્ટ્રીય પ્રેમની લાગણી જાગૃત કરવાના ઉદ્દેશથી હર ઘર તિરંગા અભિયાન તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન…

Read More

માત્ર વિપક્ષના નેતાઓ જ નહીં NDAમાં સામેલ લોકોને પણ જેલમાં જાવું પડશે, વિપક્ષે એક થઈને સરમુખત્યારશાહી સામે લડવું પડશે: મનીષ સિસોડિઆ

દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત કથિત ભ્રષ્ટાચાર, મની લોન્ડરિંગના કેસમાં જામીન પર બહાર આવ્યા બાદ થયા એક્ટિવ નવી દિલ્હી, આમ આદમી…

Read More

પ્રધાનમંત્રી મોદી આજે પાકોની 109 ઉચ્ચ ઉપજ આપતી, જળવાયુ અનુકુળ અને બાયોફોર્ટિફાઇડ જાતો બહાર પાડશે

નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ઓગસ્ટ, 2024ના રોજ સવારે લગભગ 11 વાગ્યે નવી દિલ્હીની ઈન્ડિયા એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ…

Read More

ભારતના રાષ્ટ્રપતિએ શ્રી વી.વી. ગિરીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

 દિલી, ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ શનિવરે (10 ઓગસ્ટ, 2024) દિલી, તિમોર-લેસ્ટે ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વી.વી.ગિરીને તેમની જન્મજયંતિ…

Read More

સંયુક્ત રાષ્ટ્રએ બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાની નિંદા કરી

નવીદિલ્હી, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ શુક્રવારે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અમે હિંદુ લઘુમતીઓ પર હુમલાના…

Read More