ચીન કે પાકિસ્તાન નહીં, આ દેશ હતો તખ્તાપલટનું કારણ : શેખ હસીનાએ ખુલાસો કર્યો

બાંગ્લાદેશમાં ભારે વિરોધ બાદ વડાપ્રધાન શેખ હસીનાએ ગયા અઠવાડિયે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું અને તેમને દેશ છોડવાની…

Read More

હિન્દુ વિદ્યાર્થી સંગઠનોએ વચગાળાની સરકાર પાસે દુર્ગા પૂજા માટે 5 દિવસની રજા સહિત આઠ મુદ્દાની માંગણી કરી

બાંગ્લાદેશમાં શેખ હસીનાના બળવા અને હિંસા દરમિયાન હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ઘણાની હત્યા કરવામાં આવી અને દુકાનો લૂંટવામાં…

Read More

બાંગ્લાદેશની ઘટનાથી હિંદુ સમાજ ક્રોધમાં આવ્યુ,હરિદ્વારમાં ઋષિ-મુનિઓએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી

હરિદ્વાર, રવિવારે હરિદ્વારમાં ઋષિ-મુનિઓએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારને આ…

Read More

બાંગ્લાદેશમાં હજારો હિંદુઓ રસ્તા પર વિરોધ કરવા ઉતર્યાઢાકામાં હજારો હિંદુઓનું વિરોધ પ્રદર્શન, સરકાર સામે મૂકી ચાર માંગણીઓ

ઢાંકા, બાંગ્લાદેશ હિંદુ જાગરણ મંચે શુક્રવારે શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર બર્બર હુમલાઓ, આગચંપી અને લૂંટફાટ…

Read More

આખો દેશ પીડિતોની સાથે છે : સમીક્ષા બેઠકમાં PM મોદીવાયનાડમાં કુદરતનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યુ  આખો દેશ પીડિતોની સાથે છે : સમીક્ષા બેઠકમાં PM મોદી

વાયનાડ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાયનાડ ભૂસ્ખલનની ઘટના અને ચાલી રહેલા રાહત પ્રયાસો અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં…

Read More

રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો સરકારે મહત્વનો નિર્ણય કર્યો : અન્ન, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું

નવી દિલ્હી,હિંડનબર્ગના આરોપો પર સેબીના અધ્યક્ષે કહ્યું- ‘અમારું જીવન અને નાણાં એક ખુલ્લી પુસ્તકની જેમ છે, આ ચારિત્ર્યની હત્યાનોપ્રયાસ છે’…

Read More

હિંડનબર્ગના આરોપો અંગે હવે સેબીના ચીફ માધબી બુચ સમગ્ર મામલે ખુલીને સામે આવ્યાં

નવી દિલ્હી, હિંડનબર્ગના આરોપો પર સેબીના અધ્યક્ષે કહ્યું- ‘અમારું જીવન અને નાણાં એક ખુલ્લી પુસ્તકની જેમ છે, આ ચારિત્ર્યની હત્યાનો…

Read More

આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સંદીપ વાલ્મિકીને ભાજપમાં જોડાયા અને ત્રણ કલાક બાદ હાંકી કાઢવામાં આવ્યા

નવી દિલ્હી સંદીપ વાલ્મીકી આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી હતા. વર્ષ 2016માં રાશન કાર્ડ બનાવવાના…

Read More

અત્યાધુનિક સુવિધા સજ્જ સુરતના બારડોલીમાં જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું લોકાર્પણ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું

સુરત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને રાજ્ય પ્રભારી રત્નાકરજીની અધ્યક્ષતામાં સુરત…

Read More

પ્રધાનમંત્રી મોદીએ 109 ઊંચી ઉપજ આપતી, આબોહવાને અનુકૂળ અને જૈવિક રીતે ઉપયોગમાં લેવાતા પાકની વિવિધ જાતોનું વિમોચન કર્યું

નવી દિલ્હી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઇન્ડિયા એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 109 ઊંચી ઉપજ આપતી, આબોહવાને અનુકૂળ અને બાયોફોર્ટિફાઇડ પ્રકારના પાકોની…

Read More