એરો ઇન્ડિયા 2025 ઉડાન શરૂ; રક્ષા મંત્રીએ બેંગાલુરુમાં એશિયાના સૌથી મોટા એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શનના 15મા સંસ્કરણનું ઉદઘાટન કર્યું

(જી.એન.એસ) તા. 10  બેંગલુરુ, સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કર્ણાટકના બેંગાલુરુમાં યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિનું ઉદઘાટન કરતાં જણાવ્યું…

Read More

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં લગાવી પવિત્ર ડૂબકી

(જી.એન.એસ) તા. 10  પ્રયાગરાજ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આ…

Read More

દિલ્હીમાં ભવ્ય જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલયની સંબોધન; દિલહીવાસીઓનો ખાસ આભાર માણ્યો 

નવી દિલ્હી, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી મુખ્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. તેમણે આમ…

Read More

દિલ્હી વિધાનસભામાં ભાજપની બમ્પર જીત અને આપ ની કારમી હાર બાદ રાજકીય નેતાઓ દ્વારા આપવામાં આવેલ પ્રતિક્રિયાઓ 

નવી દિલ્હી, દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે, જેમાં 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બની રહી છે…

Read More

દિલ્હી વિધાનસભા ચૂંટણી: ભાજપનો સૂર્યોદય અને આપનું ‘ધી એન્ડ’

નવી દિલ્હી, દિલ્હીના વિવિધ જિલ્લાઓમાં મતગણતરી માટે કુલ 14 કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેમાં શાહદરા, મધ્ય દિલ્હી, પૂર્વ, દક્ષિણ…

Read More

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી

નડિયાદ, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાતથી તેમના કાર્યક્રમોની શરૂઆત કરી હતી….

Read More

૭૮માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યુ છે કે, આઝાદીના…

Read More

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો લહેરાવ્યો

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો લહેરાવ્યો…

Read More

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાન ગ્રીષ્મકાલીન વાર્ષિક આવૃત્તિ, 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ અમૃત ઉદ્યાન ગ્રીષ્મકાલીન વાર્ષિક આવૃત્તિ, 2024ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. અમૃત ઉદ્યાન 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર, 2024 સુધી…

Read More