યુરોપિયન કમિશન દ્વારા એપલ-મેટાને ડિજિટલ સ્પર્ધાના નિયમ ભંગ બદલ 6800 કરોડનો જંગી દંડ ફરકાર્યો

યુરોપિયન યુનિયન એપલ અને મેટા કંપની પર મસમોટો દંડ ફટકાર્યો છે. EUએ બંને કંપનીઓ પર 700 મિલિયન યુરો (લગભગ 6,823…

Read More

અમેરિકામાં ન્યૂજર્સીના જંગલોમાં ભીષણ આગ; ઓછામાં ઓછા 3000 લોકોનું સ્થળાંતર

ન્યૂજર્સી, અમેરિકાના ન્યૂજર્સીમાં જંગલોની ભયાનક આગને કારણે હજારો લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ સાથે જ આગના કારણે મુખ્ય…

Read More

ઇઝરાયેલે ગાઝા સિટીમાં શેલ્ટર હોમ બનાવી દીધેલી સ્કૂલ પર હુમલો કરતાં 23ના મોત 

ગાઝા, ઇઝરાયેલ દ્વારા ફરી એકવાર ગાઝામાં ભયંકર હુમલો કર્યો છે જેમાં, ગાઝા સિટીની અંદર શેલ્ટર હોમ બનાવી દીધેલી સ્કૂલ પર…

Read More

પહલગામ આતંકી હુમલા બાદ પીએમ મોદી સાઉદી અરેબિયાની મુલાકાત અધવચ્ચે છોડી ભારત પરત ફર્યા ત્યારે પાકિસ્તાની એરસ્પેસનો બહિષ્કાર કર્યો

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ નિર્દય આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સાઉદી અરેબિયાની મુલાકાત અધવચ્ચે છોડી ભારત પરત…

Read More

જમ્મુ-કાશ્મીર સરકારે પહલગામ આતંકી હુમલામા મૃતકોના પરિજનોને રૂ. 10 લાખ, વધુ ઇજાગ્રસ્તને 2 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તને 1 લાખની સહાય જાહેર કરી

શ્રીનગર, ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલ પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં મંગળવારે (22 એપ્રિલ) એક ભયાનક અને નિર્દય આતંકવાદી હુમલો થયો હતો. જેમાં…

Read More

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાબતે વિશ્વભરમાંથી નેતાઓ દ્વારા આપવામાં આવ્યા સંવેદના સંદેશ, આતંકવાદ સામે સાથે લડાઈ લડવાનું સમર્થન

ભારતના જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક અને નિર્દય આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. આ અંગે દુનિયાભરમાંથી નેતાઓ…

Read More

તુર્કીના ઇસ્તંબુલમાં 6.2ની તીવ્રતાનો મોટો ભૂકંપ

ઇસ્તંબુલ, તુર્કીના ઇસ્તંબુલમાં લગભગ બપોરે 3.19 વાગ્યે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા 6.2 ની રિક્ટર સ્કેલ પર નોંધાઈ…

Read More

ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર પોપ ફ્રાંસિસ ૧૬માના નશ્વર દેહને ખુલ્લાં કોફીનમાં રાખવામાં આવ્યો જેથી દર્શનાર્થીઓ તેઓમાં અંતિમ દર્શન કરી શકે

રૉમ, સમગ્ર વિશ્વના ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર પોપ ફ્રાંસિસ ૧૬માના નશ્વર દેહને ખુલ્લાં કોફીનમાં રાખવામાં આવ્યો છે જેથી દર્શનાર્થીઓ તેઓમાં…

Read More

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી, ભારતમાં નાગાલેન્ડથી મણિપુર અને કાશ્મીર સુધી લોકો સરકાર વિરુદ્ધ છે, જે આ હુમલાઓનું કારણ હોઈ શકે છે: રક્ષા મંત્રી ખ્વાજા આસિફ

ઇસ્લામાબાદ, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ બપોરે બૈસરન ઘાસના મેદાનોની આસપાસના ગાઢ જંગલોમાંથી બહાર આવેલા આતંકવાદીઓના એક…

Read More

 IMF દ્વારા કરવામાં આવી ગંભીર આગાહી: અમેરિકાના ટેરિફ ના કારણે દુનિયાના અર્થતંત્રમાં મંદી જોવા મળશે

વોશિંગ્ટન, બીજીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા નિર્ણયો લેવામાં આવ્યા અને ફેરફારો પણ કર્યા હતા…

Read More