મોરબીની સેશન્સ કોર્ટે ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ સહિત તમામ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી

મોરબી, મોરબી ઝુલતા પુલકાંડના કેસમાં મોરબીની સેશન્સ કોર્ટે ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ સહિત તમામ આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરી છે….

Read More

શ્રી મનોહર લાલે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે 45 મેગાવોટની સોલાર પીવી એસેમ્બલી લાઇન, સોપાલની મુલાકાત લીધી

ગાંધીનગર, કેન્દ્રીય ઊર્જા અને આવાસ તથા શહેરી બાબતોના મંત્રી શ્રી મનોહર લાલ 27 અને 28 એપ્રિલ, 2025ના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા….

Read More

મોદી સરકારે પાકિસ્તાનની 16 ન્યુઝ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો 

નવી દિલ્હી, ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ કડક કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાન સામે ડિજિટલ સ્ટ્રાઈક કરી છે….

Read More

 ભારતની સૈન્ય બનશે વધુ મજબૂત; ફ્રાંસ પાસેથી ભારત ખરીદશે 26 રાફેલ મરીન ફાઈટર જેટ

નવી દિલ્હી, ભારત અને ફ્રાન્સ વચ્ચે અત્યાર સુધીનો સૌથી મોટો સંરક્ષણ સોદો થયો છે. ભારત અને ફ્રાન્સે 63000 કરોડ રૂપિયાની…

Read More

કંગાળ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાને ભારત સાથે યુદ્ધ ન કરવા સલાહ, શાંતિપૂર્ણ ઉકેલ લાવવા અપીલ

ઇસ્લામાબાદ, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતના કડક વલણથી ચિંતિત પાકિસ્તાનના નેતા હવે બેઠકો કરી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન…

Read More

અમેરિકાના ઉત્તરી કૈરોલિના સ્થિત કોલેજમાં ફાયરિંગમાં 1 વિદ્યાર્થીનું મોત, 6 ઇજાગ્રસ્ત 

કૈરોલિના, અમેરિકામાં ફરી એકવાર ફાયરીંગની ઘટના ઘટી હતી જેમાં ઉત્તરી કૈરોલિના સ્થિત કોલેજમાં એક વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી દેવામાં…

Read More

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને સોમવારની તમામ ચૂંટણી સભાઓ મોકૂફ રાખી

વેનકુવર, કેનેડાના વેનકુવર સિટીમાં ફિલિપિનો હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ એસયુવી કારને ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં, ઓછામાં ઓછા…

Read More

ઈઝરાયલનો ગાઝા અને લેબેનોનમાં ભયાનક હુમલો; છેલ્લા 24 કલાકમાં 51 લોકોના મોત, અનેક ઇજાગ્રસ્ત  

ગાઝા, છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલે ગાઝા અને લેબેનોન પર ભયંકર હુમલાઓ કર્યા છે જેમાં 51 લોકોના મોત નિપજ્યા હતા. ઇઝરાયેલ…

Read More

‘બિલાવલ ભુટ્ટો બેવકૂફ છે, તેણે તેની માનસિક સ્થિતિની તપાસ કરાવવી જોઈએ: હરદીપ સિંહ પુરી

નવી દિલ્હી, આતંકવાદીઓએ 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકોને મોત થતાં દેશભરમાં…

Read More