જામજોધપુરના ઈશ્વરીયા ગામમાં ખેડૂત યુવાનનું ટ્રેક્ટરની ટ્રોલી સાથે અકસ્માત માં મોત 

જામનગર  જામનગર જિલ્લાના જામજોધપુર ના ઈશ્વરીયા ગામમાં રહેતા 40 વર્ષ ના ખેડૂત યુવાન લખમણભાઇ અરજણભાઈ બેલા ટ્રેક્ટરની ટ્રોલીનું રીપેરીંગ કામ…

Read More

ઈન્કમ ટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2024-25 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2025 કરી 

નવી દિલ્હી/મુંબઈ, ઈન્કમ ટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2024-25 (AY 2025-26) માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31…

Read More

બીસીએ હાઉસ ખાતે મળેલ એપેક્ષ કમિટીની  બેઠકમાં વર્ષ 2025-26 માટે BCAના સપોર્ટ સ્ટાફની નિમણૂક કરવામાં આવી

વડોદરા, બરોડા ક્રિકેટ એસોસિએશન ની એપેક્ષ કમિટીની  બેઠકમાં વર્ષ 2025-26 માટે BCAના સપોર્ટ સ્ટાફની નિમણૂકનો સર્વાનુમતે નિર્ણય થયો છે. આ…

Read More

ચૂંટણી પણછે જાહેર કરી ગુજરાતની કડી, વિસાવદર સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી

નવી દિલ્હી/ગાંધીનગર, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 2 વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે….

Read More

સોલા બ્રિજ પર મર્સિડીઝથી હિટ એન્ડ રન કરનારો કોન્સ્ટેબલનો પુત્ર નીકળ્યો

અમદાવાદ, તારીખ 14 મે 2025 ના રોજ અમદાવાદના મર્સિડીઝ કારથી હિટ એન્ડ રન કરનારો યુવક પોલીસ કોન્સ્ટેબલનો પુત્ર હોવાનું બહાર…

Read More

સુરેન્દ્રનગરમાં યુવતીને જાહેરમાં છરીના ઘા મારીને હત્યા નિપજાવ્યાના કેસમાં પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું 

સુરેન્દ્રનગર, થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરમાં એક ખુબજ ચોંકાવનારી ઘટના બની હતી જેમાં વઢવાણના ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં એક યુવતીને જાહેરમાં છરીના…

Read More

રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ મારફત ૩,૨૫૦ કિ.મી બલ્ક પાઇપલાઇન અને ૧.૨૦ લાખ કિ.મી લાંબી પાઇપલાઇનથી ૧૫,૭૨૦ ગામો- ૨૫૧ શહેરોને થાય છે દૈનિક ૩૨૦ કરોડ લીટર પાણી વિતરણ

ગાંધીનગર, ઉનાળા દરમિયાન રાજ્યના દરેક પરિવાર, દરેક નાગરિક સુધી પીવા માટેનું પૂરતું પાણી મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ…

Read More

ગુજરાતમાં ફરી એકવાર કોરોના મહામારીનો કહેરે લોકોની ચિંતામાં વધારો કર્યો; રાજ્યમાં કૂલ 15 એક્ટિવ કેસ 

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં સૌથી વધુ સક્રિય કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. …

Read More

જામનગરના રાજવી જામ સાહેબના બહેન મુકુંદ કુમારીનું બ્રિટનમાં નિધન

લંડન, ગુજરાતના જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીની બહેન મુકુંદ કુમારીનું અવસાન થયું છે. જામસાહેબે બહેનના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ પાઠવી શોક વ્યક્ત…

Read More

સરહદી ગામોની સુરક્ષા માટે સાયરન સિસ્ટમ મહત્વપૂર્ણ પગલું: જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ

પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાઈ છે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં…

Read More