એ.કે. શર્માએ મેગા રોજગાર મેળાનું ઉદ્ઘાટન કર્યું અને રોજગાર મેળામાં આવેલા યુવાનોને પ્રોત્સાહિત કર્યા

લખનૌ, ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી શ્રી એ.કે. શર્માજી એક દિવસીય મુલાકાતે તેમના ગૃહ જિલ્લા મઉ પહોંચ્યા અને…

Read More

આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો; CVCએ ‘શીશ મહેલ’ની તપાસ માટે આદેશ

નવી દિલ્હી, આમ આદમી પાર્ટીના (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન…

Read More

મુંબઈની ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકમાંથી 122 કરોડ રૂપિયાની ઉચાપત??

મુંબઈ, મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલી ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ પ્રવિણચંદ મહેતા પર બેંકમાંથી 122 કરોડ રૂપિયાની…

Read More

અમેરિકન આર્મીમાં હવે ટ્રાન્સજેન્ડર્સની ભરતી નહીં કરવાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ જારી કર્યો

વોશિંગ્ટન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક આદેશ જારી કર્યો છે જેમાં હવે અમેરિકન આર્મીમાં ટ્રાન્સજેન્ડર્સની ભરતી કરવામાં નહિ આવે. ઉપરાંત, ભરતી…

Read More

જર્મનીના મ્યુનિક શહેર નજીક એક ડ્રાઇવરે લોકોના જૂથ પર વાહન અથડાવી દીધું, ઓછામાં ઓછા 28 લોકો ઘાયલ

જર્મનીના મ્યુનિક શહેર નજીક એક ડ્રાઇવરે લોકોના જૂથ પર વાહન અથડાવી દીધું હતું, જેમાં ઓછામાં ઓછા 28 લોકો ઘાયલ થયા,…

Read More

ભારતના પ્રધાનમંત્રીની અમેરિકા યાત્રા દરમિયાન ભારત-અમેરિકાનું સંયુક્ત નિવેદન

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ, આદરણીય ડોનાલ્ડ જે. ટ્રમ્પે 13 ફેબ્રુઆરી, 2025ના રોજ વોશિંગ્ટન ડીસીમાં સત્તાવાર કાર્યકારી મુલાકાત માટે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની યજમાની…

Read More

થાઇલેન્ડમાં “SAMVAD” કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડમાં આયોજિત “SAMVAD” કાર્યક્રમ દરમિયાન આજે વીડિયો સંદેશ મારફતે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે થાઇલેન્ડમાં ‘સંવાદ’ની…

Read More

રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવી શકે છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી

વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. બાદમાં તેમણે કહ્યું કે યુક્રેન…

Read More

ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં થયેલ હિંસામાં 1,400 લોકો માર્યા ગયા હતા; UNનારિપોર્ટમાંદાવો

ઢાકા, ભારતના પડોસી દેશ બાંગ્લાદેશમાં ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં વિદ્યાર્થીઓના દેખાવો બાદ બળવો થયો હતો. આ પ્રદર્શનમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા…

Read More

AI નો ઉપયોગ કરીને ‘મ્યુલ એકાઉન્ટ્સ’ ઓળખવા અને તે ઓપરેટ થાય એ પહેલાં તેમને બંધ કરવા માટે કાર્ય કરવામાં આવશે

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ‘સાયબર સુરક્ષા અને સાયબર અપરાધ’ના વિષય પર…

Read More