પાણી રોકવું યુદ્ધ જેવી કાર્યવાહી, ભારતીય ફ્લાઇટ્સ માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો આદેશ: વડાપ્રધાન શાહબાઝ શરીફ

ઇસ્લામાબાદ, ભારતના જામ્મ-કાશ્મીરમાં આવેલ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક ડિપ્લોમેટીક પગલાંથી પાકિસ્તાન સંપૂર્ણપણે…

Read More

વાઘા-અટારી બોર્ડર બંધ થતાં પાકિસ્તાનની પરિસ્થિ વધુ કફોળી બનશે, આશરે ત્રણ હજાર કરોડના વેપારને અસર

નવી દિલ્હી, કાશ્મીરના પહેલગામના બૈસરન ખીણમાં આતંકવાદી હુમલા દરમિયાન 28 લોકોના મોત બાદ, ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા છે….

Read More

ભારતમાં પાકિસ્તાન સરકારનું x હેન્ડલ બ્લોક

નવી દિલ્હી/ઇસ્લામાબાદ, ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહેલગામમાં પ્રવાસીઓ પર કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી…

Read More

અમેરિકાએ પોતાના નાગરિકોને જમ્મુ-કાશ્મીર ન જવું, પહલગામ સહિત કાશ્મીર ખીણથી દૂર રહેવા તેમજ સ્થાનિક મીડિયા પર નજર રાખવા સલાહ આપી

ભારતના જમ્મુ-કાશ્મીરમાં આવેલ પહલગામમાં થયેલ દુઃખદ અને નિર્દય આતંકી હુમલા બાદ અમેરિકાની સરકારે તેમના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી…

Read More

 યુરોપિયન કમિશન દ્વારા એપલ-મેટાને ડિજિટલ સ્પર્ધાના નિયમ ભંગ બદલ 6800 કરોડનો જંગી દંડ ફરકાર્યો

યુરોપિયન યુનિયન એપલ અને મેટા કંપની પર મસમોટો દંડ ફટકાર્યો છે. EUએ બંને કંપનીઓ પર 700 મિલિયન યુરો (લગભગ 6,823…

Read More

અમેરિકામાં ન્યૂજર્સીના જંગલોમાં ભીષણ આગ; ઓછામાં ઓછા 3000 લોકોનું સ્થળાંતર

ન્યૂજર્સી, અમેરિકાના ન્યૂજર્સીમાં જંગલોની ભયાનક આગને કારણે હજારો લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ સાથે જ આગના કારણે મુખ્ય…

Read More

ઇઝરાયેલે ગાઝા સિટીમાં શેલ્ટર હોમ બનાવી દીધેલી સ્કૂલ પર હુમલો કરતાં 23ના મોત 

ગાઝા, ઇઝરાયેલ દ્વારા ફરી એકવાર ગાઝામાં ભયંકર હુમલો કર્યો છે જેમાં, ગાઝા સિટીની અંદર શેલ્ટર હોમ બનાવી દીધેલી સ્કૂલ પર…

Read More

પહલગામ આતંકી હુમલા બાદ પીએમ મોદી સાઉદી અરેબિયાની મુલાકાત અધવચ્ચે છોડી ભારત પરત ફર્યા ત્યારે પાકિસ્તાની એરસ્પેસનો બહિષ્કાર કર્યો

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ નિર્દય આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સાઉદી અરેબિયાની મુલાકાત અધવચ્ચે છોડી ભારત પરત…

Read More

જમ્મુ-કાશ્મીર સરકારે પહલગામ આતંકી હુમલામા મૃતકોના પરિજનોને રૂ. 10 લાખ, વધુ ઇજાગ્રસ્તને 2 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તને 1 લાખની સહાય જાહેર કરી

શ્રીનગર, ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલ પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં મંગળવારે (22 એપ્રિલ) એક ભયાનક અને નિર્દય આતંકવાદી હુમલો થયો હતો. જેમાં…

Read More

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાબતે વિશ્વભરમાંથી નેતાઓ દ્વારા આપવામાં આવ્યા સંવેદના સંદેશ, આતંકવાદ સામે સાથે લડાઈ લડવાનું સમર્થન

ભારતના જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક અને નિર્દય આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. આ અંગે દુનિયાભરમાંથી નેતાઓ…

Read More