IITGNએ ત્રિ-દિવસીય ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન કર્યું 

ગાંધીનગર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (આઇઆઇટીજીએન)એ ત્રણ દિવસીય Art@IITGN ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન કર્યું હતું. એમયુબીઆઇ અને એલાયન્સ ફ્રાંસાઇઝ, અમદાવાદના સહયોગથી યોજાયેલા આ ફેસ્ટિવલમાં વૈશ્વિક સિનેમા, સ્વતંત્ર…

Read More

બનાસકાંઠામાં ડીસાના ફટાકડાના ગોડાઉનમાં આગની દુર્ઘટના; 20 શ્રમિકોના મોત  

ડીસા,  બનાસકાંઠામાં ડીસાના ઢુંવા રોડ પર એક ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતાં જ ડીસા…

Read More

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રેલ્વે કવાર્ટરના રસ્તાની માંગને લઇ છેલ્લા 4 વર્ષથી લડત લડી રહેલા રેલ્વેના કર્મચારીઓ યુનિયનના નેજા હેઠળ ગાંધી ચિધ્યા માર્ગે વળ્યાં

પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રેલ્વે કવાર્ટરના રસ્તાની માંગને લઇ છેલ્લા 4 વર્ષથી લડત લડી રહેલા રેલ્વેના કર્મચારીઓ યુનિયનના…

Read More

અમદાવાદ શહેરનાં ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઈન કરેલ વાહનોમાં આગ લાગવાની ઘટના 

અમદાવાદ, શહેરનાં ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ડીટેઈન કરેલ વાહનો રાખેલા હતા ત્યાંજ  અચાનક વાહનોમાં આગ લાગતા લોકોમાં…

Read More

સતત ત્રીજા દિવસે ભરૂચમાંથી માનવ મૃતદેહના અન્ય અવશેષ મળ્યા

ભરૂચ, ભરૂચના ભોલાવ વિસ્તારમાં કોલેજ રોડ પર આવેલી દૂધધારા ડેરી નજીક આવેલી ગટરમાંથી બે દિવસ પહેલાં અજાણ્યા વ્યક્તિનું માથું મળી…

Read More

કપડવંજ-નડિયાદ રોડ પર થાર ગાડી અને એસ.ટી. બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

કપડવંજ, કપડવંજ-નડિયાદ રોડ એક મોટો ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં એક થાર ગાડી અને એસ.ટી. બસ વચ્ચે અથડામણ સર્જાતા થારમાં…

Read More

ગુજરાતમાં પોરબંદરના માધવપુર  ખાતે આગામી 6 થી 9 અપ્રિલ 2025  સુધી યોજાશે માધવપુર ઘેડ મેળો અને ૧૦ એપ્તીલ ના રોજ દ્વારકા ખાતે  રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત થશે

ઘેડ, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આગામી 6 એપ્રિલ, 2025 એટલે…

Read More

ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઈવે પર મીઠી રોહર નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ 

ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઈવે પર મીઠી રોહર નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. શંકર ટીમ્બર માર્ટ નામના લાકડાના…

Read More

અમરેલીના જાફરાબાદના બાબરકોટ ગામ નજીક આવેલા ખાનગી કારખાનામાં ભીષણ આગ લાગવાની ઘટના

અમરેલી, અમરેલી જિલ્લામાં જાફરાબાદના બાબરકોટ ગામ નજીક એક ખાનગી કારખાનામાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. કારખાનામાં આગે વિકરાળ સ્વરૂપ…

Read More

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ કર્યા 

અમદાવાદ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના 38 પોલીસકર્મીઓની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. પોલીસ…

Read More