ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં પ્રિમોન્સુન એક્ટિવિટી -2025ની સમીક્ષા બેઠક યોજાઈ

ગાંધીનગર, ચોમાસા પહેલા સતર્કતાના ભાગરૂપે, ગાંધીનગર જિલ્લાના દરેક તાલુકામાં સમયસર પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ થાય તે માટે, તા.12 મેના રોજ કલેક્ટર…

Read More

વડોદરામાં દરજીપુરાના ગુમ થયેલા યુવકની મહીસાગર નદીમાંથી ગાડી અને કાલોલ કેનાલમાંથી મૃતદેહ મળ્યો

વડોદરા, વડોદરાના દરજીપુરામાંથી ગયા અઠવાડિયે ગુમ થયેલા યુવક દિપેનનો મૃતદેહ કાલોલ ખાતે કેનાલમાંથી મળી આવતા તેની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ…

Read More

ભાવનગર જતાં હાઇવે પર 2 ગમખ્વાર અકસ્માત; કૂલ 5ના મોત, 7 ઘાયલ 

ધોલેરા-ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થયો છે. પાલીતાણા-સોનગઢ હાઇવે પર બોલેરો પીકઅપ વાન પલટી મારી હતા તેમાં સવાર…

Read More

પ્રવર્તમાન તણાવના વાતાવરણ સામે રાજ્યના સરહદી જિલ્લાઓની સજ્જતા સહિતની સ્થિતિની સર્વગ્રાહિ સમીક્ષા કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

સરહદી જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓએ પોતાના જિલ્લામાં હાથ ધરાયેલા સુરક્ષા સલામતી પ્રબંધનની વિગતો વિડિયો કોન્ફરન્સથી આપી ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી…

Read More

આજે ૧૦ મે એટલે કે, ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ ૨૦૨૫

વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ ૨૭૬ પ્રજાતિઓના સૌથી વધુ ૬.૯૧ લાખથી વધુ યાયાવર પક્ષીઓ નળસરોવરની મુલાકાતે ગાંધીનગર, ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર…

Read More

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં રેલવે વિભાગનો મોટો નિર્ણય

અમદાવાદ અને રાજકોટથી ભૂજ જતી 5 ટ્રેનો રદ્દ અમદાવાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાત, રાજસ્થાન સહિત સમગ્ર દેશના…

Read More

પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓની સરળ ઉપલબ્ધિ અને ભાવ નિયંત્રણ માટે રાજ્ય સરકાર સતર્ક

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના દિશાનિર્દેશોને પગલે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે પૂરતા પ્રબંધ કર્યા ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રવર્તમાન પરિસ્થિતિમાં…

Read More

કૃષિ યાંત્રિકીકરણ યોજના અમદાવાદના ખેડૂત માટે વરદાન રૂપ સાબિત થઈ

ધોળકાના ખેડૂત મહેશભાઈ એ કમોસમી વરસાદમાં પાકને સમયસર લણી લીધો – મશીનથી બીજા ખેડૂતોનાં પાકની કાપણી કરી એક્સ્ટ્રા આવક મેળવી…

Read More

દેશની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ગુજરાતના તમામ અધિકારી-કર્મચારીની રજા રદ, તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના ગાંધીનગર, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ…

Read More

સતત ચાર દિવસથી કમોસમી વરસાદનો કહેરઃ 19 લોકોના મોત

ગાંધીનગર, છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. બુધવારે 103 તાલુકામાં માવઠું પડ્યું હતું. છેલ્લા 48…

Read More