“પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” જેવા મહત્વાકાંક્ષી વિષય આધારિત વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું

ભરૂચ/ગાંધીનગર, ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા “પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” જેવા મહત્વાકાંક્ષી વિષય સાથે “વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫”…

Read More

‘વન કવચ’ પહેલ દ્વારા પર્યાવરણ સુરક્ષામાં અગ્રેસર બન્યું ગુજરાત, જાપાનીઝ પદ્ધતિથી 400 હેક્ટરમાં તૈયાર થશે ગાઢ જંગલ

ગાંધીનગર, ભારતમાં પર્યાવરણ સંરક્ષણ અને નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકો પરિપૂર્ણ કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્થાનિક સ્તરે જાપાનીઝ મિયાવાકી…

Read More

‘એગ્રો ફોરેસ્ટ્રી’ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં કુલ ૪૫,૯૩૯ હેક્ટરમાં ખેડૂતલક્ષી વાવેતર

ગાંધીનગર, દેશભરમાં પર્યાવરણના સંવર્ધન,સંરક્ષણ અને વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં  અનેકવિધ નવા પર્યાવરણલક્ષી પ્રક્લ્પો તેમજ યોજનાઓ શરૂ કરવામાં…

Read More

આજે આણંદ-ગોધરા સેક્સનના ટીંબા રોડ-સેવાલિયા સ્ટેશનોની વચ્ચે રી-રી ગર્ડરિંગ કામગીરી હાથ ધરાતા એન્જિનિયરિંગ બ્લોક લેવાનો હોવાથી કેટલીક મેમુ ટ્રેનો પ્રભાવિત રહેશે

આણંદ/વડોદરા, પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના આણંદ-ગોધરા સેક્સનના ટીંબા રોડ-સેવાલિયા સ્ટેશનોની વચ્ચે બ્રિજ સંખ્યા 65 ના (અપ લાઇન) પર સ્પૈન (45.7…

Read More

ભાવનગર જિલ્લાના ખેડૂતોને પડ્યા પર પાટુ; તલના ભાવ નહી મળતા ખેડૂતો મુશ્કેલીમાં

ભાવનગર, ભાવનગર જિલ્લાના ખેડૂતોને હાલ મોટી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે તલના માર્કેટયાર્ડમાં ભાવ નહી મળવાને કારણે…

Read More

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 71 પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદ, સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.. સતત વધી રહેલા કેસોએ ચિંતાનો માહોલ સર્જ્યો છે.. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં…

Read More

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર કાનભાના ચંદિયાલ ગામ નજીક એક ગાડી રસ્તા પર સાઇડમાં ઊભેલી ટ્રક સાથે અથડાઇ

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર કાનભાના ચંદિયાલ ગામ નજીક ઇન્દોરથી અમદાવાદ જતી એક ગાડી પૂર ઝડપે રસ્તામાં સઇદ પર ઊભેલી એક ટ્રક…

Read More

ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સંબંધિત વિભાગ રાજ્યકક્ષાના કંટ્રોલ રૂમ શરૂ કરવાની સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર રાખે : મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી

ગાંધીનગર, રાજ્યમાં આગામી સમયમાં ચોમાસાની  સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સંબંધિત વિભાગ તાત્કાલીક પોતાના રાજ્ય,જિલ્લા તેમજ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ શરૂ…

Read More

વૈદિક જીવનશૈલી, નૈતિક શિક્ષણ અને પ્રાકૃતિક કૃષિ જ આત્મનિર્ભર ભારતની આધારશીલા છે : શ્રી આચાર્ય દેવવ્રતજી

નવી દિલ્હી, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં આયોજિત 42મી વૈચારિક ક્રાંતિ શિબિરના સમાપન સમારંભમાં યુવાનોને…

Read More

સેવાનિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ તેઓને મળતા તમામ લાભો આપી સન્માનિત કરતી અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી

અમદાવાદ, અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (શહેર) દ્વારા દર વર્ષે સેવાનિવૃત્ત કર્મચારીઓને સન્માનિત કરી બિરદાવવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. …

Read More