મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કર્યું

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં…

Read More

 રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દ્વારકા ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, ગૌશાળાના સંચાલકોને આપ્યું માર્ગદર્શન

દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમા દ્વારકાના ભથાણ ચોક ખાતે શ્રી દ્વારકા ગૌશાળા ખાતે  પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને…

Read More

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ આંગણવાડીના ભૂલકાઓ સાથે પુનિતવન ખાતે વૃક્ષારોપણ કર્યું

ગાંધીનગર, “હરિયાળી વાવો, સમૃધ્ધિ પામો, વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવોના” સંકલ્પ સાથે ૫ જુને સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે…

Read More

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરીને AMCના ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

અમદાવાદ, ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વૃક્ષારોપણ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર (4) મિલિયન ટ્રીઝ’…

Read More

વડોદરામાં ફોરેસ્ટ ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે અવગણના થતા કોંગ્રેસના મહિલા કોર્પોરેટર થયા ગુસ્સે 

વડોદરા, વિશ્વ પર્યાવરણ દિને વડોદરામાં વોર્ડ નં-16માં પાલિકા દ્વારા ફોરેસ્ટ ગાર્ડનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. વોર્ડમાં બે કોર્પોરેટર ભાજપના અને…

Read More

જામનગર મનપા. દ્વારા 331 બાંધકામોને દૂર કરવામાં આવ્યા, 4,51,000 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ

જામનગર, જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત શનિવારથી સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ટી.પી. કપાતની કામગીરી…

Read More

કચ્છના અંજારમાં અકસ્માતમાં 2 વિદ્યાર્થીનાં મોત

અંજાર, કચ્છનાં અંજારમાં એક ગોઝારા અકસ્માતની ઘટના બની હતી જેમાં સતાપર નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બે વિદ્યાર્થીઓનાં…

Read More

ભાવનગરના પાલીતાણામાં ઘરકંકાસના કારણે 1 પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી 

પાલિતાણા, ઘરકંકાસના લીધે ઘણા પરિવારો બરબાદ થઈ જાય છે. જેમાં પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતે ઝઘડા ઘણીવાર મોટું…

Read More

દેવભૂમિ દ્વારકાની ગોમતી નદીમાં 7 યાત્રીઓ ડૂબ્યાં; 1 યુવતીનું મોત નિપજ્યું

દ્વારકા, દેવભૂમિ દ્વારકામાં હચમચાવે એવી ઘટના બની છે. દ્વારકાની ગોમતી નદીમાં અવાર-નવાર યાત્રિકો ડૂબતા હોવાની ઘટના બનતી હોય છે. ત્યારે…

Read More

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા હિમાચલ પ્રદેશના ખેડૂતોને મળ્યું પ્રેરણાદાયી માર્ગદર્શન

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત આજે હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડૂતા ખાતે પ્રાકૃતિક કૃષિ વિષયક એક પ્રાદેશિક સંગોષ્ઠિમાં ગુજરાતના રાજ્યપાલ…

Read More