અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનાં એક સભ્યની ઉદયપુરથી ધરપકડ કરી 

અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. રથયાત્રા સંદર્ભે વોન્ટેડ આરોપીઓની શોધખોળ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગનાં…

Read More

ગાંધીનગરના કોબા સર્કલ પાસે કન્સ્ટ્રક્શન સાઈટ પર દિવાલ ધસી પડી; 1 શ્રમિકનું મોત, 2 ઇજાગ્રસ્ત 

ગાંધીનગર, હાલમાં વરસાદની સિઝન ચાલી રહી છે. ત્યારે અવાર-નવાર નિર્માણધીન સાઇટ પર દિવાલ અને માટી ધસી પડવા અને જર્જરિત ઇમારતો…

Read More

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘ તાંડવ, સૌરાષ્ટ્રમાં મેઘમહેરને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા

અમરેલી/ભાવનગર, છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાને કારણે વરસાદના આગમનની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર…

Read More

શ્રી સંકટમોચન હનુમાન મંદિર, rancharda, અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર રાંચરડા , અમદાવાદ ખાતે ભવ્ય સુન્દરકાંડના પાવન પઠન માટે ૧૦૦૦થી વધુ ભક્તો એકત્રિત થયા હતા.વિશેષ…

Read More

પ્લેનક્રેશનો કૉલ મળતાં ફાયરની પહેલી ટીમ માત્ર ત્રણ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી : ચીફ ફાયર ઑફિસર શ્રી એ.એ. ડોંગરે

અમદાવાદ, અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાએ પ્રશાસનના તમામ વિભાગની કસોટી કરી છે અને ગુજરાત ભાગ્યશાળી છે કે તેના વિભાગો મોટા ભાગે આ…

Read More

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સન્માનપૂર્વક તેમના પરિજનોને સોંપવામાં આવ્યો

અમદાવાદ  રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.  16 જૂન સોમવારના રોજ…

Read More

વરસાદી વાતાવરણમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનોને સ્વજનોના પાર્થિવ દેહ સોંપવાની કામગીરી યથાવત

અમદાવાદ, શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે પણ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પ્લેન કેશના હતભાગીઓના પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવાની કામગીરી ત્વરાભેર ચાલી રહી…

Read More

DNA પ્રોફાઈલીંગથી મૃતકોની ઓળખ ઝડપથી પ્રસ્થાપિત કરવા છેલ્લા ચાર દિવસથી FSLની ટીમ સતત ખડેપગે

અમદાવાદ, ગુજરાત તા. ૧૨ જૂન, ૨૦૨૫ના ગોઝારા દિવસને ક્યારેય ભૂલી શકશે નહીં. અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટના બાદની વિકટ પરિસ્થિતિ વચ્ચે…

Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ મીડિયાના માધ્યમથી મૃતકોના પરિવારજનોને સાંત્વના સંદેશ પાઠવ્યો

અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ મીડિયા બ્રિફિંગ દરમિયાન મૃતકોના પરિવારજનોને સાંત્વના સંદેશ પાઠવ્યો હતો. ડૉ. રાકેશ જોશીએ…

Read More

રાજ્યના 12.42 લાખથી વધુ બાંધકામ શ્રમયોગીઓ માટે સંકટ સમયની સાંકળ છે અંત્યેષ્ટિ સહાય યોજના

ગાંધીનગર, મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત સૌથી વધુ જોખમનું કામ કરતા શ્રમિકો માટે, તેમના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારજનોને…

Read More