રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયું ‘વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ’ વિષયક રાષ્ટ્રીય સંમેલન

અમદાવાદ, રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ, નવી દિલ્હી અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ‘વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક…

Read More

બનાસકાંઠા જિલ્લામાં એક વર્ષમાં ૨૨ પાંજરાપોળ તેમજ ૧૮૮ ગૌશાળાઓના ૮૪ હજારથી વધુ ગૌવંશને રૂ. ૮૭ કરોડની  નિભાવ સહાય અપાઈ : પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ

ગાંધીનગર/બનાસકાંઠા, જીવદયાની પ્રેરાઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રથમવાર ગૌ માતા માટે ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના’નો પ્રારંભ…

Read More

વડાપ્રધાનશ્રીના ગુજરાત પ્રવાસ પછી બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા ફક્ત એક જ મહિનામાં બમણી થઈ

ગાંધીનગર/ગીર, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 1 થી 3 માર્ચ, 2025 દરમિયાન ગુજરાતના પ્રવાસે હતા. તેમના આ પ્રવાસના છેલ્લા દિવસે એટલે…

Read More

બાવળાનાંઢેઢાળગામેઆવેલીએકકેમિકલફેક્ટરીમાં 2 શ્રમિકનાંમોત

અમદાવાદ, અમદાવાદના બાવળાની એક ખાનગી કેમિકલ કંપનીમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં બે લોકોના મોત થયા હોવાના સમાચાર સામે…

Read More

ભારતીય માનક બ્યૂરો-અમદાવાદ દ્વારા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાઈ

અમદાવાદ, ભારતીય માનક બ્યૂરો (BIS)એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જે ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળ કાર્યરત છે. 1947માં…

Read More

રાજ્યમાં અંગદાનથી મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી છે , લાગવગ કે ઓળખાણને કોઇ સ્થાન નહીં :- આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ

ગાંધીનગર, આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભામાં સ્પષ્ટપણે કહ્યું છે કે, રાજ્યમાં બ્રેઇનડેડ કે લાઇવ અંગદાતા તરફથી મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેની…

Read More

 રાજ્યના ઐતિહાસિક વારસાને પ્રદર્શિત કરતા છ નવા સંગ્રહાલયોનું નિર્માણ પ્રગતિ હેઠળ : સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી મુળુભાઈ બેરા

ગાંધીનગર, રાજ્યના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા છ જેટલા નવા સંગ્રહાલયનું નિર્માણ હાલમાં પ્રગતિ હેઠળ છે. હાલમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની…

Read More

મૂળ ઉત્તર પ્રદેશના અને આણંદમાં કલર કામ કરતાં યુવાનને અકસ્માત બાદ બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાનની સંમતિ આપી 

આણંદ/અમદાવાદ, મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ આણંદમાં કલરકામ કરતા ૩૦ વર્ષીય મુલાયમ યાદવનો પણ સમાવેશ થાય છે. બ્રેઇન હેમરેજ બાદ…

Read More

ઉતરાખંડ બાદ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ગુજરાત દેશનું બીજુ રાજ્ય બનશે: કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

ગાંધીનગર, વિધાનસભાગૃહમાં વર્ષ 2025-26 ની કાયદા વિભાગ માટેની અંદાજપત્રની માંગણીઓ પરની ચર્ચાના પ્રત્યુતરમાં કાયદા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,…

Read More

રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવા સૌને સાથે રાખીને કામ કરવાની અમારી નીતિ છે :- આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ

અમદાવાદ, આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટપણે કહ્યું છે કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પુરી પાડવા પક્ષ – વિપક્ષ ન…

Read More