અમદાવાદ રથયાત્રા – 2025 સંદર્ભે હાથીના હેલ્થની દરકાર

આ વર્ષની 148મી રથયાત્રામાં જોડાનાર 17 હાથીઓની શારીરિક-માનસિક સ્વાસ્થ્યની ચકાસણી રથયાત્રાના દિવસે પણ જિલ્લા પશુપાલન વિભાગની ટીમ તથા વન વિભાગની…

Read More

ક્રેશ થયેલી એર ઇન્ડિયા ફ્લાઇટના બ્લેક બોક્સની ભારતમાં તપાસ ચાલી રહી છે, તેને વિદેશ મોકલવાની કોઈ યોજના નથી: કેન્દ્ર સરકાર

નવી દિલ્હી, નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ પુષ્ટિ આપી હતી કે, આ મહિનાની શરૂઆતમાં અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના…

Read More

રાજ્યમાં ડેમ, કેનાલ, તળાવના નિર્માણ-મરામત તેમજ ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત રૂ. ૧૮.૬૧ કરોડથી વધુ કિંમતના ૧૨૨ વાહનોને ગાંધીનગરથી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતા જળ સંપત્તિ મંત્રીશ્રી કુંવરજી બાવળીયા

ગાંધીનગર, રાજ્યમાં ડેમ, કેનાલ, તળાવના નિર્માણ-મરામત તેમજ ‘કેચ ધ રેઇન’-સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨.૦ અંતર્ગત રૂ. ૧૮૬૧.૪૨ લાખના ૧૨૨ હેવી…

Read More

જળાશયોની સ્થિતિ-૨૦૨૫ રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ૧૦ જળાશયો સંપૂર્ણ : ૨૯ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા

ગાંધીનગર, ચાલુ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઇ ગયું છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના…

Read More

ચોમાસામાં અગમચેતીના ભાગરૂપે ‘મેલેરિયા નિર્મૂલન’ માટે માર્ગદર્શિકા જાહેર

ગાંધીનગર, પાણી સંગ્રહના પાત્રો હવાચુસ્ત રીતે ઢાંકવા, ઘરની આજુબાજુ પાણી ભરાવા ન દેવું, મચ્છરદાનીનો ઉપયોગ કરવા જેવી વિવિધ સાવચેતી રાખવાથી…

Read More

હવામાન વિભાગની રાજ્યમાં 29 જૂન સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ, હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસ દ્વરા ગુજરાતમાં વરસાદને લઈ અનેક જિલ્લાઓ માટે આગાહી કરી છે. 27 જૂને પવિત્ર રથયાત્રામાં…

Read More

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની અમદાવાદ ખાતે મંદિરમાં તડામાર તૈયારીઓ

અમદાવાદ, અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા એ 27 જૂનના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજી ની ઐતિહાસિક અને પવિત્ર રથયાત્રા યોજાવાની…

Read More

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકને પક્ષ વિરોધ પ્રવૃત્તિ બદળ 6 વર્ષ માટે સસ્પેન્ડ 

અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણીમાં કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે…

Read More

કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું 

અમદાવાદ, ગુજરાતમાં વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસમાં જાણે આંતરિક ભૂકંપ આવ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ…

Read More

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે સાબરમતી સવેરા દ્વારા વિશાળ યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે સાબરમતી સવેરા દ્વારા વિશાળ યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ…

Read More