રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદ યોજાયો

રાજપીપળા, નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અંગે જનજાગૃતિ અભિયાનને વેગવાન બનાવવા માટે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતા ઓડિટોરિયમ ખાતે…

Read More

ગુજરાતમાં રાજ્ય બહાર થી આવતી ડુપ્લીકેટ  અને નકલી દવાઓ માટેની સઘન ચકાસણી અર્થે રાજ્ય સરકાર SOP  તૈયાર કરશે – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

ગાંધીનગર, રાજ્યના પ્રત્યેક નાગરિકને ગુણવત્તાયુક્ત દવાઓ અને ખોરાક મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળના ફુડ એન્ડ ડ્રગ્સ યુનિટ…

Read More

ગુજરાતને યુરીયા ખાતરનું ૮૦,૦૦૦ મે.ટન વધારાના જથ્થાની ફાળવણી

ગાંધીનગર, કૃષિ વિભાગ દ્વારા રાજ્યના રાસાયણિક ખાતરના સુચારૂ વિતરણ અને તેની સબસીડીના લાભનો સાચા હકદાર ખેડૂત સુધી પહોંચે તે સુનિશ્ચિત…

Read More

મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગરમાં ‘રાખીમેળા’નું ઉદ્ઘાટન કર્યું

ગાંધીનગર, મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આયોજિત ‘રાખીમેળા’નું ઉદ્ઘાટન…

Read More

વડોદરા ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરી શરૂ, સિંગાપોરની ટીમ પણ સાથેજ જોડાઈ

વડોદરા, વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 24 દિવસ બાદ પણ બ્રિજ પર લટકેલુ ટેન્કર હજુ ઉતારી શકાયુ નથી. આ ટેન્કર ઉતારવા…

Read More

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા નિર્માણાધીન ટ્રાન્સપોર્ટ નગરની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી

અંકલેશ્વર, મુખ્યમંત્રીશ્રીની ભરૂચ જિલ્લાની એક દિવસિય મુલાકાત દરમિયાન તેમણે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા પાંચ હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં…

Read More

ગત વર્ષે ૧૦ હજાર જેટલા RTIના કેસોનો ઝડપથી નિકાલ તેમજ આયોગના ૨૫૦ જેટલા અગત્યના ચૂકાદાઓ ઓનલાઈન મુકાયા: મુખ્ય માહિતી કમિશનર ડૉ. સુભાષ સોની

ગાંધીનગર, ગત વર્ષે રાજ્યના નાગરિકો દ્વારા કરવામાં આવેલા ૧૦ હજાર જેટલા RTIના કેસોનો ખૂબ ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે. આમ,…

Read More

દેશમાં અને રાજ્યમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણી”ની થીમ ઉપર યોજાશે

ગાંધીનગર, રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના 33 જિલ્લાના કલેકટર શ્રીઓને અને…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રાવણી સોમવારે દર્શન-પૂજન કર્યા

ભરૂચ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભરૂચ જિલ્લાના પ્રાચીન તીર્થક્ષેત્ર સ્તંભેશ્વર મહાદેવના શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્જન અને યજ્ઞમાં…

Read More

અમદાવાદના દાણીલીમડામાં પત્નીએ પોલીસ પતિની હત્યા કરીને ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા

અમદાવાદ, શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલ પોલીસ લાઈનમાં એક મહિલા એ તેના પોલીસ કર્મી પતિની હત્યા કરીને પોતે પણ ગળે ફાંસો ખાઇને…

Read More