માછીમારીની નવી સીઝન શરુ થાય તેના પાંચ દિવસ આગાઉ તા. ૧૧ ઓગસ્ટથી જ બોટ માટે ડીઝલ વિતરણ શરુ કરાશે: મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલ
ગાંધીનગર, માછીમાર સંગઠનો દ્વારા રાજ્ય સરકરને કરવામાં આવેલી રજૂઆતને હકારાત્મક વાચા આપતા મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ વધુ…

