જાફરાબાદ બંદર પર લાઇટ હાઉસ ખાતે 3 નંબરનું ફરી સિગ્નલ લગાવવામાં આવ્યું

અમરેલી, છેલ્લા 10 દિવસથી મેઘરાજા રાજ્ય પર વધુ મહેરબાન થયા છે ત્યારે, હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર…

Read More

પ્રથમવાર ૪૦૦ ડ્રોનથી અદ્ભુત ડ્રોન લાઇટ શો – ૩ અને ૪ સપ્ટેમ્બરે રાત્રે ૮:૩૦ કલાકે

પાલનપુર, “આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે. અંબાજી…

Read More

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદને આપી વિવિધ વિકાસકાર્યોની ભેટ

અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રીશ્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમના દ્વારા કર્ણાવતી મહાનગરને વિવિધ વિકાસકાર્યોની…

Read More

 શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે 2026થી બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ફેરફાર કરાશે

ગાંધીનગર, આવતા વર્ષ 2026થી ધો.10 અને 12 બોર્ડના પ્રશ્નપત્રોમાં ફેરફાર થશે. જેમાં સુરતમાં શિક્ષણમંત્રી Praful Pansheriyaનું નિવેદન સામે આવ્યું છે….

Read More

પાલડી પોલીસે આંતરરાષ્ટ્રીય સાઇબર ફ્રોડ કરતી ગેંગનો પર્દાફાશ કરી 6 લોકોને ઝડપી પડ્યા

અમદાવાદ, હવે સાયબર ક્રાઈમની દુનિયામાં એક નવી અને ચિંતાજનક મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં ઠગાઈ કરતી એક ગેંગ OTP…

Read More

ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તા. ૧ થી ૧૫ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે

ગાંધીનગર, ષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પૂરા…

Read More

દિવ્યાંગ-પેરા ખેલાડીઓએ છેલ્લા બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય- રાષ્ટ્રીય રમતોમાં ૪૪ ગોલ્ડ, ૪૪ સિલ્વર અને ૫૨ બ્રોન્ઝ મેડલ મેળવી વધાર્યું ગુજરાતનું ગૌરવ

ગાંધીનગર, યુવાનો અને દિવ્યાંગોમાં રમત-ગમત પ્રત્યે જાગૃતિ આવે, તેમનામાં રમતના કૌશલ્યો વિકસે, ખેલદિલીની ભાવના વધુ દ્રઢ થાય તે હેતુથી ગુજરાતમાં…

Read More

ગુજરાતમાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025ના  આયોજન માટે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ (TCGL) અને વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા. લિ વચ્ચે MoU થયા

ગાંધીનગર, 70મા  ફિલ્મફેર એવોર્ડસના આયોજન માટે ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને વર્લ્ડ વાઈડ મિડીયા પ્રા. લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલા…

Read More

સપ્તાહના અંતે મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય

વડોદરા, પશ્ચિમ રેલવે દ્વારા નિરીક્ષણ અને સર્વે બાદ પ્રવાસીઓના ઘસારા ને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ OSAT ફેસિલિટીનો પ્રારંભ

સાણંદ, ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ  આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અશ્વિનની…

Read More