વડોદરામાં ભીમનાથ તળાવ ફરી મૂળ સ્વરૂપે થતા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં ભરાતા પૂરના પાણીની સમસ્યાનો નિકાલ 

વડોદરા, વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન વિશ્વામિત્રી નદીમાં બે વાર આવેલા ભયાનક પૂર પછી નદીને પહોળી અને ઊંડી કરવાના લેવાયેલા…

Read More

ભરૂચ પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવામાં આવી; 29મી માર્ચે ગુમ થયાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી

ભરૂચ, ભરૂચના ભોલાવ વિસ્તારમાં દૂધધારા ડેરી નજીક 29મી માર્ચે ગટરમાંથી અજાણી વ્યક્તિનું કપાયેલું માથું મળી આવ્યું હતું. બીજા દિવસે (30…

Read More

EPFOએ બેંકિંગ નેટવર્કનું વિસ્તરણ કર્યું, EPFO યોગદાન એકત્રિત કરવા માટે 15 વધારાની બેંકોને પેનલમાં સામેલ કર્યા, કુલ બેંકોની સંખ્યા 32 થઈ

નવી દિલ્હી, ઇપીએફઓએ નવી દિલ્હીમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર, સૂક્ષ્મ, લઘુ…

Read More

IITGNએ ત્રિ-દિવસીય ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન કર્યું 

ગાંધીનગર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (આઇઆઇટીજીએન)એ ત્રણ દિવસીય Art@IITGN ફિલ્મ ફેસ્ટિવલનું સમાપન કર્યું હતું. એમયુબીઆઇ અને એલાયન્સ ફ્રાંસાઇઝ, અમદાવાદના સહયોગથી યોજાયેલા આ ફેસ્ટિવલમાં વૈશ્વિક સિનેમા, સ્વતંત્ર…

Read More

બનાસકાંઠામાં ડીસાના ફટાકડાના ગોડાઉનમાં આગની દુર્ઘટના; 20 શ્રમિકોના મોત  

ડીસા,  બનાસકાંઠામાં ડીસાના ઢુંવા રોડ પર એક ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાની જાણ થતાં જ ડીસા…

Read More

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રેલ્વે કવાર્ટરના રસ્તાની માંગને લઇ છેલ્લા 4 વર્ષથી લડત લડી રહેલા રેલ્વેના કર્મચારીઓ યુનિયનના નેજા હેઠળ ગાંધી ચિધ્યા માર્ગે વળ્યાં

પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રેલ્વે કવાર્ટરના રસ્તાની માંગને લઇ છેલ્લા 4 વર્ષથી લડત લડી રહેલા રેલ્વેના કર્મચારીઓ યુનિયનના…

Read More

અમદાવાદ શહેરનાં ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઈન કરેલ વાહનોમાં આગ લાગવાની ઘટના 

અમદાવાદ, શહેરનાં ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ડીટેઈન કરેલ વાહનો રાખેલા હતા ત્યાંજ  અચાનક વાહનોમાં આગ લાગતા લોકોમાં…

Read More

સતત ત્રીજા દિવસે ભરૂચમાંથી માનવ મૃતદેહના અન્ય અવશેષ મળ્યા

ભરૂચ, ભરૂચના ભોલાવ વિસ્તારમાં કોલેજ રોડ પર આવેલી દૂધધારા ડેરી નજીક આવેલી ગટરમાંથી બે દિવસ પહેલાં અજાણ્યા વ્યક્તિનું માથું મળી…

Read More

કપડવંજ-નડિયાદ રોડ પર થાર ગાડી અને એસ.ટી. બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

કપડવંજ, કપડવંજ-નડિયાદ રોડ એક મોટો ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં એક થાર ગાડી અને એસ.ટી. બસ વચ્ચે અથડામણ સર્જાતા થારમાં…

Read More

ગુજરાતમાં પોરબંદરના માધવપુર  ખાતે આગામી 6 થી 9 અપ્રિલ 2025  સુધી યોજાશે માધવપુર ઘેડ મેળો અને ૧૦ એપ્તીલ ના રોજ દ્વારકા ખાતે  રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત થશે

ઘેડ, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે આગામી 6 એપ્રિલ, 2025 એટલે…

Read More