એક મહીનામાં ‘મા વાત્સલ્ય બેંક’માં 294 થી વધુ દાતા માતાઓએ પોતાનું દુધ દાન આપ્યું

અમદાવાદ, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, 28 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદની 1200 બેડ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી શ્રી…

Read More

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ ખાતે ‘ધ મેથ્સ સફારી’ પુસ્તકનું વિમોચન

અમદાવાદ, અમદાવાદ ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે ‘ધ મેથ્સ સફારી’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ અવસરે પૂર્વ…

Read More

Asian Aquatic Championship 2025 : અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું ભવ્ય આગમન, CMએ કર્યું ભાવભીનું સ્વાગત

અમદાવાદ, ગરવી ગુજરાતની પાવન ધરતી પર આંતરરાષ્ટ્રીય સ્તરની રમતનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. અત્યાધુનિક વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 11મી…

Read More

મહીસાગરના જામ જોધપુરથી સંજેલી જતી બસને અકસ્માત નડ્યો 12 થી 15 જેટલા લોકો ઘાયલ

મહીસાગર, મહીસાગરના જામ જોધપુરથી સંજેલી જતી બસને અકસ્માત નડ્યો છે. લુણાવાડા વરધરી રોડ પર બ્રાઈટ ડે સ્કૂલ પાસે બસનો અકસ્માત…

Read More

સુરત મહાનગરપાલિકા વિસ્તારના દરેક ઝોનમાં  50 બેડની એક હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે

સુરત, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોને માંદગી અથવા ગંભીર બીમારી દરમિયાન બહુ દૂર ના જવું પડે અને સારી સારવાર મળી…

Read More

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે 

ગાંધીનગર, રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકો પોતાનું જીવન ગરિમાપુર્ણ જીવી નાના વ્યવસાયો થકી સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે હેતુથી અનુસૂચિત જાતિ…

Read More

સ્ટાર્ટઅપે અત્યારસુધીમાં 70 યુનિટ્સનું વેચાણ કર્યું છે, સૌથી વધુ વેચાણ રાજ્ય સરકારના પ્રાઇમરી અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો તેમજ ટ્રોમા સેન્ટરોમાં

ગાંધીગનર,  સમગ્ર ગુજરાત અત્યારે વિશ્વના સૌથી લાંબા નૃત્ય પર્વ નવરાત્રિની ઉજવણી કરી રહ્યું છે. નવરાત્રિનું પર્વ એ નારીશક્તિની ઉજવણીનું પર્વ…

Read More

દેશની તમામ બાર કાઉન્સિલોને ફેબ્રુઆરી-2022 સુધીના વકીલોને સંબંધિત દસ્તાવેજો સાથે પ્રેકટીસ વેરફિકેશન ફોર્મ ભરાવી દેવા નિર્દેશો જારી કર્યા: બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા

અમદાવાદ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ગુજરાત બાર કાઉન્સિલ સહિત દેશની તમામ બાર કાઉન્સિલોને ફેબ્રુઆરી-2022 સુધીના વકીલોને સંબંધિત દસ્તાવેજો સાથે પ્રેકટીસ…

Read More

ભાવનગરમાં સમાધાન માટે બોલાવીને એક યુવકની કારની ટક્કર મારીને નિર્મમ હત્યા કરવામાં આવી

ભાવનગર, ભાવનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વર્ષ અગાઉના એક જુના ઝઘડાની અદાવત રાખીને ચાર શખ્સોએ એક યુવકને…

Read More

ગુજરાતમાં 17 નવા તાલુકા જાહેર, હવેકુલ તાલુકાઓની સંખ્યા 265 એ પહોંચશે

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય કર્યો…

Read More