મહાત્મા મંદિર ગાંધીનગર આગામી તા. ૩ અને ૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ડિજિટલ ઈન્ડિયા,જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર યોજાશે નેશનલ કોન્ફરન્સ

ગાંધીનગર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, આગામી તા. ૩ અને ૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ…

Read More

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જી.એસ.ટી. રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ અંગે રાજ્યના ઉદ્યોગ-વેપાર સંગઠનો સાથે વિડીયો કોન્ફરન્સ યોજી

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા જી.એસ.ટી. રિફોર્મ્સ વિકસિત ભારતના સંકલ્પને વેગ…

Read More

બનાસ ડેરીની ચૂંટણીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો દબદબો યથાવત

સાબરકાંઠા, બનાસ ડેરીની ચૂંટણીમાં ફરી એક વખત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો દબદબો યથાવત રહ્યો છે. કારણ કે નિયામક મંડળની ચૂંટણીમાં…

Read More

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ, 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ, હવામાન વિભાગની આગોતરી આગાહી અનુસાર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં નવરાત્રી સાથે જ મેઘરાજાની પધરામણી થઈ છે. દક્ષિણ અને મધ્ય…

Read More

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં 3 ઓક્ટોબરથી ધો. 10 અને 12ના ઓફલાઈન ક્લાસ શરૂ થશે

અમદાવાદ, અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના એક મહિના બાદ મહત્વનો નિર્ણય લીધો છે. બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ધોરણ…

Read More

પંચાયતી રાજ મંત્રાલય 2 ઓક્ટોબરથી ‘લોકોની યોજના ઝુંબેશ’ શરૂ કરશે

નવી દિલ્હી, પંચાયતી રાજ મંત્રાલયે જાહેરાત કરી છે કે તે 2 ઓક્ટોબર (ગુરુવાર) થી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પીપલ્સ…

Read More

અમરેલી એરપોર્ટ પર મીની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું

અમરેલી, અમરેલી એરપોર્ટ પર ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની ઘટના બની હતી. અમરેલી એરપોર્ટ પર રવિવારે એક ગંભીર દુર્ઘટના…

Read More

નવરાત્રીમાં પણ મેઘ મહેર જારી, આવનારા 4 દિવસ વરસાદ ની આગાહી

ગાંધીનગર, ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ 111 ટકા વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે….

Read More

કોબા ખાતે રાજ્યપાલશ્રીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આચાર્ય તુલસી સન્માન સમારોહ યોજાયો

ગાંધીનગર, ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજયશસૂરિશ્વરજી મહારાજની ગુણાનુવાદ સભામાં સહભાગી થયા

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના જીએમડીસી (GMDC) ઓડિટોરિયમ ખાતે ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરિશ્વરજી મહારાજની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આયોજિત ‘ગુણાનુવાદ…

Read More