યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

વીરપુર, સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત યાત્રાધામ વિરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું…

Read More

ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ SEOC, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી

ગાંધીનગર, ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૩૧ ઓક્ટોબર,૨૦૨૫ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને…

Read More

ત્રિપુરાના ધારાસભ્યશ્રીઓ સહિત કુલ ૧૧ સભ્યોનું પ્રતિનિધિ મંડળ ગુજરાત વિધાનસભાની મુલાકાતે

ગાંધીનગર, ત્રિપુરાના ચાર ધારાસભ્યશ્રીઓ સહિત કુલ ૧૧ સભ્યોનું પ્રતિનિધિ મંડળ આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી ગુજરાતના પ્રવાસે છે, જે…

Read More

 મહુવા તાલુકામાં કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ બેઠક યોજી

મહુવા, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કમોસમી વરસાદ થયો છે ત્યારે તાલુકા સેવા સદન મહુવા ખાતે કૃષિ…

Read More

ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રો તમામ પ્રકારની કાર્યવાહી માટે પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર, રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા…

Read More

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના ગ્રાન્ટમાંથી વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખાતે ૨૦ લાખની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ

ભાવનગર, સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખાતે સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના…

Read More

 વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ બેઠક યોજી માર્ગદર્શન આપ્યું

ગીર સોમનાથ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ…

Read More

રાજ્યમંત્રી શ્રી કૌશિક વેકરીયાએ રાજુલા-જાફરાબાદ તાલુકાના ગામોનાં સરપંચો- અગ્રણીઓ પાસેથી પાક નુકસાની અંગે રજૂઆતો મેળવી

રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ આજે રાજુલા એ.પી.એમ.સી ખાતે…

Read More

રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે એમ કે દાસ ની નિમણુક 

રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે 1 નવેમ્બરથી ચાર્જ સંભાળશે ગાંધીનગર, ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટું પરિવર્તન કરતાં વર્તમાન મુખ્ય…

Read More

સુરતના ડુમસ ખાતે દરિયાકિનારે ફરી લક્ઝુરિયસ કાર ફસાઈ

સુરત, ડાયમંડ સીટી સુરતના પ્રખ્યાત ડુમસ બીચ પર કોઇપણ પ્રકારના વાહનો પર કડક પ્રતિબંધ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે…

Read More