વડોદરા એરપોર્ટ ઉપર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું ઉષ્માપૂર્ણ સ્વાગત

વડોદરા, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીમાં સહભાગી થવા ગુજરાત આવ્યા છે….

Read More

 પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજી એક બુદ્ધિજીવી, કવિ, ફિલોસોફર અને ઉમદા રાજકારણી હતા :ભારતના ભૂતપૂર્વ રાજદૂત શ્રી સુજન આર. ચિનોય

ગાંધીનગર, દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જન્મજયંતિ પ્રસંગે  રાજ્ય સરકાર દ્વારા ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ (APM ટર્મિનલ્સ) દ્વારા ૧૭ હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટે MoU સંપન્ન

ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ના વિઝનને ગુજરાતમાં પોર્ટ્સ સેક્ટરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી સાકાર કરવાનું એક મહત્વપૂર્ણ…

Read More

એસ.ટી નિગમની દિવાળીના તહેવારોમાં પ્રશંસનીય કામગીરી ૮ હજારથી વધુ એક્સ્ટ્રા ટ્રીપો દ્વારા તહેવારોમાં રાજ્યના ૩.૭૮ લાખથી વધુ મુસાફરોએ લીધો લાભ

નડિયાદ, રાજ્યના નાગરિકો દિવાળીના તહેવારની ઉજવણી પોતાના વતનમાં વધુ સારી રીતે કરી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા દર વર્ષે…

Read More

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અપનાવેલા “નાગરિક દેવો ભવ”ના અભિગમને રાજ્યમાં ડિજિટલ ગુડ ગવર્નન્સથી સાકાર કરવા GARCના પાંચમાં અહેવાલમાં ભલામણો

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અપનાવેલા નાગરિક દેવો ભવ – સિટિઝન ફર્સ્ટના અભિગમને  રાજ્યમાં ડિજિટલ ગુડ…

Read More

કેવડીયા ખાતે તા.૩૧મી ઑકટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષે રાષ્ટ્રીય એકતાદિનની ભવ્ય ઉજવણી કરાશે : પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાધાણી

એકતાનગર, અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી ૩૧ ઓક્ટોબરની એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ…

Read More

અમરેલી જિલ્લામાં ધાતરવાડી નદીમાં ડૂબેલા વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો, ચાર પૈકી બે યુવકનો મૃતદેહ મળ્યો

અમરેલી, અરબી સમુદ્રમાં બનેલ પ્રેશર અને વાવાઝોળા ની અસરના કારણે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં નહાવા…

Read More

SIR અંગે ગુજરાત ચૂંટણી પંચની મહત્વપૂર્ણ બેઠક; 6 રાષ્ટ્રીય પાર્ટીના પ્રતિનિધીઓઓને અપાશે તમામ પ્રકારની જાણકારી

ગાંધીનગર, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે ગુજરાતમાં SIRની કામગિરી શરુ થવાની છે તે પૂર્વે રાજ્ય ચૂંટણી…

Read More

કમોસમી વરસાદના કારણે ગિરનાર લીલી પરિક્રમા માટે તૈયાર કરાયેલો રૂટ ધોવાઈ ગયો

જુનાગઢ, જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો ધાર્મિક મહિમા છે, દર વર્ષે ખુબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા…

Read More

રાજ્યમાં બહુચર્ચિત તોડબાજી પ્રકરણમાં ફરાર પત્રકાર દીર્ઘાયુ વ્યાસે કોર્ટમાં આત્મસમર્પણ

અમદાવાદ, રાજ્યના પ્રખ્યાત અને જાણીતા મીડિયા હાઉસની વેબપોર્ટલમાં પત્રકાર તરીકે કામ કરતા દિર્ઘાયુ વ્યાસના 10 લાખના તોડકાંડ બાદ તેના અનેક…

Read More