મહેસાણાના ધરોઈ ડેમમાંથી 1 હજાર 200 ક્યુસેક પાણી નદીમાં છોડાયું

(જી.એન.એસ) તા. 1 ભારતના અને રાજ્યો સહીત ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદે માઝા મૂકી છે, ત્યારે અમરેલી જિલ્લામાં આ…

Read More

અમદાવાદમાં DEO કચેરીની જાણ બહાર સેવન્થ ડે સ્કૂલ મંજૂરી વિના ચાલી રહી હોવાનું બહાર આવ્યું 

અમદાવાદ, અમદાવાદમાં DEO કચેરીની જાણ બહાર સેવન્થ ડે સ્કૂલ લાંબા સમયથી મંજૂરી વિના ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. શાળાના…

Read More

ભારત નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી, ગુજરાત ખાતે આંતરરાષ્ટ્રીય AINBALL કોન્ફરન્સ 2025નું આયોજન

ગાંધીનગર, ભારતીય AINBALL ફેડરેશન ગર્વથી જાહેરાત કરે છે કે આંતરરાષ્ટ્રીય AINBALL કોન્ફરન્સ 2025 નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી, ગુજરાત ખાતે યોજાશે. આ સીમાચિહ્નરૂપ કાર્યક્રમ રમતગમત વિકાસ, શાસન, માનસિક સ્વાસ્થ્ય અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન…

Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રૂ.૩૦ કરોડના ખર્ચે તૈયાર ૨૫ નવી ઈ-બસોને ફલેગ ઓફઃ પ્રવાસીઓ માટે સુવિધાસભર અને હરિત પરિવહન સેવા શરૂઃ

રાજપીપલા, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના…

Read More

રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળતાં AMCની સ્ટેન્ડિંગ કમિટીએ કાંકરિયા લેક અને નગીના વાડી ખાતે બોટિંગ ફરી શરૂ કરવા માટે મહત્વનો નિર્ણય લીધો

ગાંધીનગર/અમદાવાદ, રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળતાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીએ કાંકરિયા લેક અને નગીના વાડી ખાતે બોટિંગ ફરી…

Read More

રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી:૨૦૨૫ નિમિત્તે માહિતી નિયામકશ્રીની કચેરીના અધિકારી-

કર્મંચારીઓએ શપથ ગ્રહણ કર્યા લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રતિવર્ષ ‘રાષ્ટ્રીય એકતા દિન’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે….

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાતે ઇટાલીના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત એન્ટોનિયો બાર્ટોલી

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇટાલીના ભારતીય રાજદૂત શ્રીયુત એન્ટોનિયો બાર્ટોલીએ ગુરુવારે ગાંધીનગરમાં લીધી હતી.  ઇટાલી યુરોપમાં સેકન્ડ…

Read More

આજે ૩૧ ઓક્ટોબર – રાષ્ટ્રીય એકતા દિવસ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કરશે

એકતાનગર/ગાંધીનગર, ભારતની અસ્મિતાના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાષ્ટ્રની નજર ગુજરાતના એકતાનગર પર મંડાયેલી છે….

Read More

રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ ચેરીટી કમિશ્નર કચેરીના અગત્યના મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરીને ત્વરિત નિરાકરણ માટે સચોટ સૂચનાઓ આપી

ગાંધીનગર, કાયદો અને ન્યાય વિભાગના રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે વિભાગના અગત્યના મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક…

Read More

વડાપ્રધાન મોદી બે દિવસ ગુજરાતમાં: ખરાબ હવામાનને કારણે વડોદરાથી બાય રોડ કેવડિયા જવું પડ્યું 

વડોદરા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે પધાર્યા છે ત્યારે તેઓ આજે 31 ઑક્ટોબરે સરદાર વલ્લભ પટેલની 150મી જન્મ…

Read More