ચાલુ નોકરીએ ગુલ્લીઓ મારતા શિક્ષકો મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાનું મોટું નિવેદન 

ગાંધીનગર બનાસકાંઠામાં આવેલ દાંતા તાલુકાના એક ગામની શિક્ષિકા છેલ્લા આઠ વર્ષથી વિદેશમાં સ્થાયી થયા છે. પોતાની સરકારી ચાલુ નોકરીએ શિક્ષિકા…

Read More

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે ગુજરાતમાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો

પાલનપુર ગુજરાતમાં એરંડા ઉગાડતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે એક મોટી પહેલ, એરી સેરીકલ્ચર પ્રમોશનલ પ્રોજેક્ટ આજે શરૂ કરવામાં આવ્યો હતો, જે રેશમ…

Read More

પાટણ જીલ્લાના ભેમોસણ ગામે દોઢ વર્ષના બાળકનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત

પાટણ, પાટણ જિલ્લામાં એક ખુબજ દુઃખદ ઘટના બની હતી જેમાં એક દોઢ વર્ષના માસૂમ બાળકનું વીજ કરંટ લાગવાથી મોત થયું…

Read More

વડોદરાના હરણી વારસીયા રોડ પર આવેલી રહેણાંક વિસ્તાર પાસેની કાંસનો સ્લેબ ઘડાકાભેર બેસી ગયો 

વડોદરા, વડોદરાના હરણી વારસીયા રોડ પર આવેલી રહેણાંક વિસ્તાર પાસેની કાંસનો સ્લેબ ઘડાકાભેર બેસી ગયો  વડોદરા શહેરના હરણી વારસીયા રોડ…

Read More

ઓગસ્ટમાં વરસાદની આગાહી : અંબાલાલ પટેલ

અમદાવાદ, ગુજરાતમાં 8 તારીખથી લઈને 30 ઓગસ્ટ સુધીના વરસાદની આગાહીઓ અને અનુમાનો કરી દેવામાં આવ્યાં છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત…

Read More

અરવલ્લીમાં આંગણવાડી કાર્યકરો બહેનોએ રાજ્યકક્ષા મંત્રીના કાર્યાલય પર સુત્રોચાર કાર્યો,પડતર માંગો લઈને પહોંચી 

મોડાસા,  સમગ્ર રાજ્યમાં ફરજ બજાવતા આંગણવાડી વર્કર-હેલ્પર બહેનોને કાયમી કરવામાં આવે અને માનદ વેતનમાં વધારા સહિતની અનેક પડતર માંગણીઓ લઈને…

Read More

એલ જી હોસ્પિટલમાં દર્દીઓના સગા સાથે સિક્યુરિટી ગાર્ડનું ખરાબ વર્તન અને મારામારી

અમદાવાદની એલ જી હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં  અમદાવાદ, શહેરના મણિનગર વિસ્તારમાં આવેલ, એલ. જી હોસ્પટલ ફરી એક વાર વિવાદમાં…

Read More

ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ખાતે ‘હર ઘર તિરંગા’ અંતર્ગત નાગરિકોને તિરંગાનું વિતરણ કરાયું

અમદાવાદ, ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અભિયાનની ઉજવણીને અનુલક્ષી અમદાવાદ સ્વસ્તિક ચાર રસ્તા ખાતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમનું…

Read More

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની 14મી કડી આગામી સપ્ટેમ્બર-2024માં યોજાશે

ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સાકાર કરવા દરેક જિલ્લામાં એક-એક એમ કુલ 33 ગરીબ…

Read More

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ત્રિદિવસીય ૧૭માં ફાર્માટેક અને લેબ ટેક એક્ષ્પો-૨૦૨૪નો શુભારંભ

ટોપી- ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પોની ૧૭મી આવૃત્તિ- નવીનતા, ટેકનોલોજી અને નોલેજ-શેરિંગને સમર્પિત ગાંધીનગર, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને…

Read More