આગામી ત્રણ દિવસમાં તાપમાનનો પારો ત્રણ ડિગ્રી સુધી ગગડશે, ફૂલ ગુલાબી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે: હવામાન વિભાગ

ગાંધીનગર, આખરે હવે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે, આજથી કમોસમી વરસાદની સંભાવના નહીંવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી…

Read More

રાજકોટમાં પ્રતિબંધિત વ્હેલ માછલીની ઉલટી સાથે ત્રણ લોકોને ઝડપી પાડ્યા

રાજકોટ, રાજકોટ પોલીસની ટીમને એક મોટી સફળતા મળી છે જેમાં પ્રતિબંધિત વ્હેલ માછલીની ઉલટી સાથે ત્રણ આરોપીને પકડી પાડવામાં આવ્યા…

Read More

જુનાગઢ: મહાદેવ ભારતી બાપુને ભારતી આશ્રમના તમામ હોદ્દા પરથી હટાવી દેવાયા, ગુમ થયા બાદ જંગલમાંથી મળી આવ્યા હતા

જુનાગઢ, જુનાગઢના પ્રતિષ્ઠિત ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુ (2 નવેમ્બર) વહેલી સવારે આશ્રમમાંથી ગુમ થયા હતા. આ પછી 3…

Read More

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા લોકોને ઝડપી લેવાયા

જામનગર, જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી મામલે રાત્રીના સમયે એલસીબીના અધિકારીઓ તેમજ ધ્રોલ પોલીસની ટીમ દ્વારા બે સ્થળે…

Read More

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવશે

અમદાવાદ, અમદાવાદ ડિવિઝનમાંથી જે પણ કર્મચારી સેવાનિવૃત્ત થયા છે તે પેન્શનરો/ફેમિલી પેન્શનરોની પેન્શન સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે ડિવિઝનલ રેલવે મેનેજર…

Read More

સુરતના કોસંબામાં સુટકેસમાં મળેલા મહિલાના મૃતદેહ કેસનો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

સુરત, સુરતના માંગરોલના કોસંબા નજીક સૂટકેસમાંથી યુવતિનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી….

Read More

સુરત ભાજપના હોદ્દેદારો માટે યોજાઈ સેન્સ પ્રક્રિયા 

સુરત, ભાજપમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે શહેર ભાજપ પ્રમુખની નિમણુંક બાદ તેઓ પોતાની સંગઠનની ટીમ નક્કી કરવામાં આવે છે…

Read More

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કાઉન્ટર-ઇન્સર્જન્સી એન્ડ જંગલ વોરફેર સ્કૂલ, ગ્વાલડેમ, SSBએ કાઉન્ટર-ઇન્સર્જન્સી એન્ડ જંગલ વોરફેરમાં તાલીમ અને ક્ષમતા નિર્માણને મજબૂત બનાવવા માટે હાથ મિલાવ્યા

ગાંધીનગર, ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની ભારતની અગ્રણી રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU)એ 4 નવેમ્બર 2025ના…

Read More

સોમનાથથી દ્વારકા સુધી કોંગ્રેસની આક્રોશ રેલી યોજશે; શક્તિસિંહ ગોહિલના રાજ્ય સરકાર પર આકરા પ્રહાર

અમદાવાદ, દેશના અનેક રાજ્યો સહીત ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતો…

Read More

જુનાગઢ: ૪ દિવસથી ગુમ મહાદેવ ભારતીબાપુ જંગલમાંથી બેભાન હાલતમાં મળી આવ્યા; સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડાયા

જુનાગઢ, ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ (ગુરુ હરિહરાનંદ બાપુ) તા. 2/11/2025 ના રોજ ગુમ થયાની નોંધ ભવનાથ પોલીસ…

Read More