અરવલ્લીના બાયડમાંથી બાંગ્લાદેશી યુવકની ધરપકડ, મોબાઈલમાંથી મળ્યું શંકાસ્પદ લખાણ

અરવલ્લી, બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનને કારણે રમખાણ ફાટી નીકળ્યા હતા. જે બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવામાં આવી હતી. ત્યારે ગત રોજ…

Read More

‘સરકારી સેવાઓ નાગરિકોને દ્વારે’ના ઉદ્દેશ સાથે મહિલા-બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ‘ડાક ચૌપાલ’ યોજાઈ

ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચાર ડિજિટલ ઇન્ડિયા, નાણાકીય સામાવેશન અને અંત્યોદયને  છેવાડાના નાગરિક સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે ગાંધીનગર ખાતે…

Read More

‘એક પેડ મા કે નામ’ અભિયાન : ગુજરાતના ખેડા જિલ્લાના કર્મયોગીઓએ 19,000 ચોરસ મીટર વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપ્યો

ખેડા, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ખેડા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ નડિયાદ…

Read More

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સરસ્વતી બેરેજમાં પાણી છોડવા માટે અરજી કરી

પાટણ/ગાંધીનગર, કોંગ્રેસના નેતા અને પાટણના ધારાસભ્ય ડૉ કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખી ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે,…

Read More

રાજ્યની જીવાદોરી સમાન ‘સરદાર સરોવર’ ડેમમાં 90 ટકાથી વધુ જળ સંગ્રહ થયો

ભરૂચ, ઉપરવાસમાં થઈ રહેલા અવિરત વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૦ ટકાથી વધુ જળ સંગ્રહ નોંધાયો છે….

Read More

યુવાનોની ઊર્જા અને સમર્પણથી વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મદદ મળશે: ડો.મનસુખ માંડવિયા

નવી દિલ્હી, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના અમદાવાદમાં ‘ઇમ્પેક્ટ વીથ યુથ કોન્ક્લેવ 2024’માં…

Read More

ભારત સરકારે પીએમ-સૂર્યા ઘર અંતર્ગત ‘મોડલ સોલાર વિલેજ’ના અમલીકરણ માટે કાર્યકારી માર્ગદર્શિકા જાહેર કરીઃ મુફ્ત બિજલી યોજના

નવી દિલ્હી, પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના અંતર્ગત ‘મોડલ સોલર વિલેજ’નાં અમલીકરણ માટેની યોજનાનાં દિશાનિર્દેશોને 9 ઓગસ્ટ, 2024નાં રોજ નવીન અને પુનઃપ્રાપ્ય…

Read More

ચાંદીપુરા વાયરસ બાદ ગુજરાતમાં હવે માલ્ટા તાવનો ખતરો !

અમદાવાદ, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ ઓછા જરૂર થયા છે પરંતુ તે હજુ અટક્યા નથી. આ દરમિયાન, ગુજરાતમાં એક તબીબી અભ્યાસ…

Read More

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં…. નદીના નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ જેટ્લા ગામોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતી અને તકેદારીના પગલાં લેવાયા સરદાર સરોવર બંધની સપાટીમાં…

Read More

ગુજરાતમાં અનેક સ્થળે તિરંગા યાત્રા, રેલી અને વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓના માધ્યમથી દેશદાઝ દર્શાવતા કાર્યક્રમોનું આયોજન

 સમગ્ર ગુજરાત હર ઘર તિરંગા અભિયાન ના રંગે રંગાયુગાંધીનગર, હર ઘર તિરંગા અભિયાનની સમગ્ર દેશ અને રાજ્યમાં ઉમળકા ભેર ઉજવણી…

Read More