સાપુતારા ખાતે ચાલી રહેલા ‘મેઘ મલ્હાર પર્વ’માં છેલ્લાં ૧૫ દિવસમાં અંદાજે ૧લાખ થી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત

સાપુતારા, રાજ્યમાં પ્રવાસનની સાથે સાથે સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉમદા આશયથી ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન, સાપુતારા ખાતે ‘મેઘ…

Read More

મતદાર યાદીને અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા 20 ઑગસ્ટ, 2024 થી રાજ્યભરમાં યોજાશે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

અમદાવાદ/ગાંધીનગર, ભારતના ચૂંટણી પંચની સૂચનાનુસાર તા.01 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર…

Read More

ગુજરાત સાથે કૃષિ, ડેરી ઉદ્યોગ, સહકાર, રિન્યૂએબલ એનર્જી અને પ્રવાસન-સાંસ્કૃતિક સંબંધો વધારવા ઉત્સુકતા દર્શાવી

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ન્યૂઝીલેન્ડના ૯ સભ્યોના ડેલિગેશને રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લીધી હતી. ન્યુઝીલેન્ડના કૃષિ, વન અને…

Read More

જેલમાં વ્યવહાર અને વર્તણૂક સારી હોય તેવા પાત્રતા ધરાવતા 86 કેદીઓને રાજ્ય માફી આપી જેલમુકત કરવાનો નિર્ણય

ગાંધીનગર/અમદાવાદ, સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી રાજ્યની જેલોમાં સારો વ્યવહાર અને વર્તણૂક રાખનાર કેદીઓ માટે મહત્વનો નિર્ણય…

Read More

કચ્છના મુન્દ્રા પાસે આવેલી કંપનીમાં ચિમની રિપેરિંગ દરમિયાન લોખંડની ચેનલ તૂટી પડતાં 19 જેટલા પરપ્રાંતીય મજૂરો ઇજાગ્રસ્ત 

મુંદ્રા, કચ્છના મુન્દ્રા પાસે આવેલી નીલકંઠ કંપનીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં, ચિમની રિપેરિંગ દરમિયાન અચાનક જ લોખંડની ચેનલ…

Read More

સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ વિર્સજન વખતે ગાંધીનગરમાં દુર્ઘટના, ત્રણ લોકોના મોત

ગાંધીનગર, દશામાના વ્રતનો છેલ્લો દિવસ હોવાથી શ્રધ્ધાળુઓ દ્વારા ઘરે સ્થાપન કરેલી મૂર્તિને નદીમાં પધરાવવા ગયા હતા ત્યારે ગાંધીનગર સાબરમતી નદીમાં…

Read More

ગુજરાતના 21 પોલીસ કર્મચારીઓને પ્રેસિડેન્ટ મેડલ મળશે

ગાંધીનગર, આપણા દેશમાં દરેક ખૂણે સ્વતંત્રતા દિવસની ઉજવણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાતના 21 પોલીસકર્મીને સ્વતંત્રતા દિવસ…

Read More

દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં મારામારી કરવાના ગુનામાં ભરૂચ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત 10થી વધુ લોકોની ધરપકડ

ભરૂચ, ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા ફરી એક વાર વિવાદમાં આવ્યા છે જેમાં ભરૂચના દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ…

Read More

૭૮માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યુ છે કે, આઝાદીના…

Read More

રાજ્યના યુવક-યુવતીઓ માટે ઓક્ટોબર-૨૦૨૪માં ૧૦ દિવસીય “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું આયોજન

ગાંધીનગર, ગુજરાતના યુવક-યુવતીઓ રાજ્યના જુદા-જુદા વિસ્તારો, દરિયાઈ સંપત્તિ, ઉદ્યોગો તથા સાગરકાંઠે વસવાટ કરતા નાગરિકોનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની કલા અને સંસ્કૃતિનો…

Read More