મહીસાગર નદીમા બ્રિજ ઉપરથી હત્યા કરી નીચે ફેંકી દીધો હોય તે હાલતમાં યુવાન નો મૃતદેહ મળ્યો 

વડોદરા, વહેલી સવારના સમયે વડોદરા ગ્રામ્યમાં આવતા ડેસર તાલુકાના શિહોરાથી ડાકોર જવા ના રસ્તે શિહોરા રાણીયા ને જોડતા મહીસાગર નદી…

Read More

ગીર સોમનાથ જિલ્લાના 4 તાલુકામાં ૧,૯૩૦ જમીન રી સર્વેની અરજીઓનો નિકાલ કરાયો-મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

ગાંધીનગર/ગીર સોમનાથ, ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન…

Read More

વારકામાંથી પોલીસ દ્વારા પાંચ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડવામાં આવી 

દેવભૂમિ દ્વારકા, રાજ્ય સહિત દેશભરમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી એક ચિંતાનો વિષય બની રહ્યો છે, ત્યારે ગુજરાતના દ્વારકામાં પાંચ બાંગ્લાદેશી મહિલાઓને પોલીસ…

Read More

પાલડીમાં શેરબજાર ઓપરેટરના ખાલી ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસના દરોડા; 100 કિલોથી વધુ સોનુ જપ્ત

અમદાવાદ, અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલ શેરબજાર ઓપરેટરના એક બંધ, ખાલી ફ્લેટમાં  ડીઆરઆઈ અને એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા…

Read More

ગુજરાતનાં ભુજમાં મોડી રાત્રે એક મોટો ચમકારો જોવા મળ્યો

ભુજ, ગુજરાતના કચ્છમાં મોડી રાત્રે એક અજીબ ઘટના બની હતી જેમાં ભુજ તાલુકાના પૈયા વરનોરા ગામ નજીક રાત્રે અચાનક એક…

Read More

માર્ચ, 2020થી, પીડીએસ કેરોસીનની છૂટક વેચાણ કિંમત પાન ઇન્ડિયા ધોરણે એનઆઈએલ અંડર-રિકવરી સ્તરે જાળવવામાં આવી રહી છે.

સરકાર રસોઈ અને પ્રકાશના હેતુસર જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) કેરોસીનની ફાળવણી કરે છે. આ ઉપરાંત સરકારે વર્ષ 2012માં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કુદરતી આપત્તિઓ, ધાર્મિક કાર્યો, મત્સ્યપાલન, વિવિધ યાત્રાઓ વગેરે…

Read More

ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિનના ઉપક્રમે આયોજિત ‘વંદે આયુકોન-૨૦૨૫’ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન દ્વારા અમદાવાદ ખાતે ‘વંદે આયુકોન-૨૦૨૫’માં ઉપસ્થિત વૈદ્યોને સંબોધન કરતાં આરોગ્ય…

Read More

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.ના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે આખરે યુનિ.ના સત્તાવાર બંગલો ખાલી કર્યો 

વડોદરા, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.ના પૂર્વ વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપ્યા બાદ તેઓ યુનિ.ના સત્તાવાર બંગલો ખાલી કર્યો ન હતો,…

Read More

આગામી સમયમાં મોટર વાહન કાયદાને ટેકનોલોજીના માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરવા “e-Detection” પ્રોજેકટનું અમલીકરણ થશે

ગાંધીનગર, આગામી સમયમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન કાયદાને ટેકનોલોજીના માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરવા તેમજ માર્ગ…

Read More

અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ પર સન્ડે ઓન સાયકલ અભિયાનમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા સામેલ થયા

અમદાવાદ, અમદાવાદ શહેરના સાબરમતી રિવર ફ્રન્ટ પર ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન તથા સ્પોર્ટસ અથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી સન્ડે ઓન સાયકલ યોજાઈ…

Read More