રોજગાર કચેરી દ્વારા અમદાવાદમાં ‘પાંચ દિવસીય રોજગાર મેળા’નું ભવ્ય આયોજન

અમદાવાદ, અમદાવાદ ખાતે મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા આગામી દિવસોમાં મોટા પાયે ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. રોજગાર કચેરી અમદાવાદ…

Read More

ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવે ની અધ્યક્ષતામાં એક્સપોર્ટ પ્રમોશન કમિટીની બેઠક યોજાઈ

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લો આર્થિક રીતે સશક્ત અને ઉદ્યોગપ્રધાન બને તે મધ્યવર્તી વિચાર સાથે, એક્સપોર્ટમાં સતત વૃદ્ધિ લાવવા વિવિધ શક્યતાઓની ચર્ચા…

Read More

જૂનાગઢ જિલ્લાના સરપંચો અને તલાટી મંત્રી યુનિયન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સામે આંદોલન

જુનાગઢ, જૂનાગઢ જિલ્લાના સરપંચો અને તલાટી મંત્રી યુનિયન દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, ગ્રામ પંચાયતના…

Read More

રાજકોટમાં બેફામ સિટી બસ મોત બની વાહનચાલકો પર ફરી વળતાં 4ના મોત

રાજકોટ, શહેરના ઈન્દિરા સર્કલ પાસે બેફામ ગતિએ બસ દોડાવી રહેલા સિટી બસ ચાલકે અનેક વાહનો અને 6 લોકોને અડફેટે લીધા…

Read More

રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-૨૦૨૫ થી કેન્દ્રના ધોરણે વધારો જાહેર: ગુજરાત સરકાર

ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ…

Read More

પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ગુજરાતમાં ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર લેખે 4,854 ક્લસ્ટર્સની રચના કરાઈ : ત્રણ ગામ દીઠ બે વ્યક્તિઓ તાલીમ આપશે

ગાંધીનગર, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ત્રણ ગામ દીઠ બે વ્યક્તિઓને પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવાની જવાબદારી સોંપવામાં આવશે. બે વ્યક્તિઓમાં…

Read More

જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા તા.૧૭/૦૪/૨૦૨૫ નાં દિવસે રોજગાર ભરતીમેળો તેમજ સ્વરોજગાર શિબિર યોજાશે

ગાંધીનગર, જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૭/૦૪/૨૦૨૫ને ગુરુવારનાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે જીલ્લા રોજગાર વિનિમય કચેરી,…

Read More

અભિનેતા સલમાન ખાનને ધમકી આપવાના કેસમાં વડોદરાના 26 વર્ષના યુવકની અટકાયત બાદ પૂછપરછ

વડોદરા, બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને મેસેજ મોકલીને મોતની ધમકી આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસ વિભાગને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો…

Read More

 ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 10મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો

અમદાવાદ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહનું ભવ્ય અને…

Read More

અમદાવાદ-કલોલ હાઈવે પર એસટી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કૂબ ગુમાવતા 6 વાહનોને અડફેટે લીધા

કાલોલ, અમદાવાદ-કલોલ હાઈવે પર શેરથા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કૂબ ગુમાવતા એક સાથે 6…

Read More