બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને આપવામાં આવનાર સાધનો/એકમોની કંપનીઓ માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર નોંધણી ફરજિયાત

ગાંધીનગર, વર્ષ ૨૦૨૫-૨૬ થી ગુજરાત સરકાર દ્વારા કૃષિ વિભાગના જુદા-જુદા પ્રભાગોમાં સહાયલક્ષી યોજનાઓનો લાભ રાજ્યના ખેડૂતોને સરળતાથી મળે તે માટે…

Read More

ચૂંટણી પ્રક્રિયાને અને મતદારોની સુવિધાને સુગમ બનાવવા માટે ECI  દ્વારા છેલ્લા 100 દિવસોમાં 21 નવી પહેલ શરૂ કરવામાં આવી

ગાંધીનગર/અમદાવાદ, મતદારોના અનુભવને બહેતર બનાવવા અને ચૂંટણી વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવા માટે ભારતીય ચૂંટણી પંચ (ECI) એ છેલ્લા 100 દિવસમાં 21…

Read More

વર્ષ 2015ની સાપેક્ષે વર્ષ 2023 માં નવા ટી.બી.દર્દીઓના રજીસ્ટ્રેશન દરમાં 34 ટકા અને મૃત્યુદરમાં 37 ટકાનો ઘટાડો નોંધાયો

ગાંધીનગર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2018માં શરૂ કરેલ ટીબી નિમૂર્લન કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી…

Read More

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં રૂ. ૬૯ થી ૫૯૬ પ્રતિ ક્વિ. નો વધારો કરાયો

ગાંધીનગર, ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ ૨૦૨૫-૨૬માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા…

Read More

બાવળાની પનામા હોટલમાં ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાના કેસમાં મોટો ઘટસ્ફોટ 

અમદાવાદ, અમદાવાદ જિલ્લાના બાવળામાં આવેલ પનામા હોટલમાં SOG પોલીસ ની ટીમે દરોડો પાડીને ગેરકાયદેસર ગર્ભપાત કરતા લોકોણે ઝડપી પડયા હતા…

Read More

આવનારા 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની રાજ્યના 15 જિલ્લાઓ માં આગાહી

ગાંધીનગર, રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે આગાહી કરવામાં આવી છે જેમાં, ગાજવીજ સાથેના હળવા…

Read More

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની 7 ટીમોએ 3 દિવસમાં બાળકી ને ગોતી લીધી, આરોપીને ઝડપી લેવાયો

અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરી એકવાર સઘન કાર્યવાહી કરીને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. અપહરણકર્તાઓએ પોતાની ઓળખ છુપાવવા માટે…

Read More

અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે દબાણોને દૂર કરવાની કામગીરી હેઠળ 4 ધાર્મિક સ્થળોને પણ દૂર કરવામાં આવ્યા 

અમદાવાદ, શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનના બીજા તબક્કાના પહેલાં રાઉન્ડમાં 20 મેના દિવસે પણ પણ ધાર્મિક…

Read More

ધોલેરા-ભાવનગર હાઇવે પર ભયંકર અકસ્માત; 4 લોકોનાં મોત

ધોલેરા, ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંધીડા નજીક આજે એક ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર…

Read More

પીએમ મોદી દાહોદમાં આશરે 24000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

દાહોદ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ દાહોદ જશે અને લગભગ 11:15 વાગ્યે…

Read More