ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ખાતે ‘હર ઘર તિરંગા’ અંતર્ગત નાગરિકોને તિરંગાનું વિતરણ કરાયું

અમદાવાદ, ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અભિયાનની ઉજવણીને અનુલક્ષી અમદાવાદ સ્વસ્તિક ચાર રસ્તા ખાતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમનું…

Read More

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની 14મી કડી આગામી સપ્ટેમ્બર-2024માં યોજાશે

ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સાકાર કરવા દરેક જિલ્લામાં એક-એક એમ કુલ 33 ગરીબ…

Read More

GST વિભાગ દ્વારા આણંદ જિલ્લાના ઉમરેઠમાં કાગળ અને લોખંડના વેપારી ટી એ માની એન્ડ સન્સની પેઢી પર દરોડા 

આણંદ, GST વિભાગ ની કામગીરી રાજ્યમાં થઈ તેજ, આણંદ જિલ્લાના ઉમરેઠમાં કાગળ અને લોખંડના વેપારી ટી એ માની એન્ડ સન્સની…

Read More

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ત્રિદિવસીય ૧૭માં ફાર્માટેક અને લેબ ટેક એક્ષ્પો-૨૦૨૪નો શુભારંભ

ટોપી- ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પોની ૧૭મી આવૃત્તિ- નવીનતા, ટેકનોલોજી અને નોલેજ-શેરિંગને સમર્પિત ગાંધીનગર, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને…

Read More

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME’નું લોન્ચિંગ કર્યુ

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC)ના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર MSME’ના લોન્ચિંગ પ્રસંગે MSMEને અર્થતંત્રની…

Read More

’હર ઘર તિરંગા’ અભિયાન – જાણો રાષ્ટ્રધ્વજ સંહિતા વિશે જાહેર કે ખાનગી સ્થળો પર હવે દિવસની જેમ રાત્રે પણ તિરંગો ફરકાવી શકાય છે

રાષ્ટ્રધ્વજ સંહિતામાં દર્શાવ્યા મુજબ તિરંગાને મોભેદાર સ્થળ ઉપર ફરકાવવાનો રહે છે, ક્ષત તિરંગાનો આદર સાથે નિકાલ કરવો જોઇએગાંધીનગર, દેશની આઝાદીના…

Read More

અમદાવાદ પોલીસે 100 થી વધુ લોકો બન્યા ભોગ બનાવનાર 2 ડિજિટલ વ્યાજખોરની ધરપકડ કરી

અમદાવાદ, અમદાવાદ પોલીસના આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓ દ્વારા માહિતીના આધારે દાણીલીમડા પાસેથી બે યુવકોને પકડી તેઓના ફોનની તપાસ કરતા…

Read More

નો એન્ટ્રી સમયે અમદાવાદમાં પ્રવેશતા ભારે વાહનો ની ઓફિસ પણ હવે સીલ થશે

અમદાવાદ, શહેરમાં નો એન્ટ્રી સમયમાં પ્રવેશતા ભારે વાહનો બાબતે કોર્પોરેશનને પત્ર લખી આગામી દિવસમાં જે ટ્રાવેલ્સના ભારે વાહનો નો એન્ટ્રી…

Read More

વાયનાડ ભૂસ્ખલન બચાવ કામગીરી પૂર્ણ થતાં સેનાએ 10 દિવસનું રેસ્ક્યુ ઓપરેશન પૂરું કર્યું, સ્થાનિક લોકોએ આપી ભાવુક વિદાય

વાયનાડ, કેરળના વાયનાડ ભૂસ્ખલન બચાવ કામગીરી દરમિયાન તેમના બહાદુર પ્રયાસોને માન્યતા આપવા માટે, કેરળના વાયનાડમાં ભારતીય સૈન્યના સૈનિકોને હૃદયપૂર્વક અને…

Read More

ચૂંટણી પંચે નવ રાજ્યોની 12 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો

નવી દિલ્હી, કેન્દ્રીય ચૂંટણી પંચે નવ રાજ્યોની 12 બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. આમાં આસામ, બિહાર અને મહારાષ્ટ્રમાં…

Read More