ઉત્તર ગુજરાતમાં નવો અધ્યાય: ૨ ઑક્ટોબરથી વાવ–થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવશે
બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના વહીવટી ઇતિહાસમાં આજે, ૨ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ એક નવો અધ્યાય ઉમેરાશે. બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને વાવ–થરાદ જિલ્લો…
બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના વહીવટી ઇતિહાસમાં આજે, ૨ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ એક નવો અધ્યાય ઉમેરાશે. બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને વાવ–થરાદ જિલ્લો…
અમદાવાદ, 17 સપ્ટેમ્બર 2025ના રોજ શરૂ કરાયેલ “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનમાં ભારતભરમાં ભારે ભાગીદારી જોવા મળી રહી છે. જેમાં લાખો મહિલાઓ, બાળકો અને…
ગાંધીનગર, નવરાત્રી અને દશેરાના પાવન તહેવાર દરમિયાન જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે હેતુથી રાજ્યભરમાં ખોરાક અને…
અમદાવાદ, અમદાવાદની સીબીઆઈ કોર્ટે સલાઉદ્દીન શેખ, કૃતિ કુમાર આર. સાહા, કમલેશ ડી. રાવ, મહેન્દ્ર સી. વખારિયા અને ભૂપેન્દ્ર મણિલાલ વખારિયા નામના પાંચ ખાનગી…
મોડાસા, અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ…
અમદાવાદ, શહેરના વટવા GIDC માં એક ગરબા કાર્યક્રમનું આયોજન કરનારા એક આયોજકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની ઘટના બની હતી….
અમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે વૈશ્વિક સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. આ જ શ્રેણીમાં વડાપ્રધાનશ્રીએ સહકારિતા મંત્રાલયને…
ગાંધીનગર, ગુજરાતના જાહેર ક્ષેત્રના સાહસો (PSUs), જેમને ‘ગુજરાતના રત્નો’ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ…
ગાંધીનગર, રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતો પાસેથી…
સુરત દેશવ્યાપી મેગા કેમ્પઇન ‘સ્વસ્થ નારી સશક્ત પરીવાર’ અંતર્ગત ‘પોષણ માહ’ નિમિત્તે સુરત જિલ્લામાં આરોગ્ય તથા પોષણ જાગૃતિ માટે વિવિધ…