ઉત્તર ગુજરાતમાં નવો અધ્યાય: ૨ ઑક્ટોબરથી વાવ–થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવશે

બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના વહીવટી ઇતિહાસમાં આજે, ૨ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ એક નવો અધ્યાય ઉમેરાશે. બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજિત થઈને વાવ–થરાદ જિલ્લો…

Read More

‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અંતર્ગત સનાથલમાં આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ, 17 સપ્ટેમ્બર 2025ના રોજ શરૂ કરાયેલ “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનમાં ભારતભરમાં ભારે ભાગીદારી જોવા મળી રહી છે. જેમાં લાખો મહિલાઓ, બાળકો અને…

Read More

જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે હેતુથી

ગાંધીનગર, નવરાત્રી અને દશેરાના પાવન તહેવાર દરમિયાન જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે હેતુથી રાજ્યભરમાં ખોરાક અને…

Read More

સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં ₹1.08 કરોડના બેંક છેતરપિંડીના કેસમાં પાંચ આરોપીઓને 3 વર્ષની કેદ અને 50000 રૂપિયાનો દંડ ફટકાર્યો

અમદાવાદ, અમદાવાદની સીબીઆઈ કોર્ટે સલાઉદ્દીન શેખ, કૃતિ કુમાર આર. સાહા, કમલેશ ડી. રાવ, મહેન્દ્ર સી. વખારિયા અને ભૂપેન્દ્ર મણિલાલ વખારિયા નામના પાંચ ખાનગી…

Read More

અરવલ્લીના મોડાસામાં ITના દરોડામાં હવે EDની એન્ટ્રી 

મોડાસા, અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ…

Read More

 વટવા GIDC માં ગરબા આયોજકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

અમદાવાદ, શહેરના વટવા GIDC માં એક ગરબા કાર્યક્રમનું આયોજન કરનારા એક આયોજકે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની ઘટના બની હતી….

Read More

‘આત્મનિર્ભર ભારત’ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતાં પોસ્ટકાર્ડ લખવાની ઝુંબેશને રાજ્યમાં વ્યાપક જન પ્રતિસાદ

અમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે વૈશ્વિક સ્તરે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. આ જ શ્રેણીમાં વડાપ્રધાનશ્રીએ સહકારિતા મંત્રાલયને…

Read More

ગુજરાતના જાહેર ક્ષેત્રના ‘રત્નો’નું નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનામાં શ્રેષ્ઠ પ્રદર્શન, સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા

ગાંધીનગર, ગુજરાતના જાહેર ક્ષેત્રના સાહસો (PSUs), જેમને ‘ગુજરાતના રત્નો’ તરીકે ઓળખવામાં આવે છે, તેમણે નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ…

Read More

બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૦૦ નું બોનસ અપાશે

ગાંધીનગર, રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતો પાસેથી…

Read More

દેશવ્યાપી અભિયાન ‘સ્વસ્થ નારી સશક્ત પરીવાર’ અને ’પોષણ માહ’ અંતર્ગત સુરત જિલ્લામાં પોષણ, આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે જાગૃતતા વધારવા વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ

સુરત દેશવ્યાપી મેગા કેમ્પઇન ‘સ્વસ્થ નારી સશક્ત પરીવાર’ અંતર્ગત ‘પોષણ માહ’ નિમિત્તે સુરત જિલ્લામાં આરોગ્ય તથા પોષણ જાગૃતિ માટે વિવિધ…

Read More