ભારતીય નૌકાદળ દ્વારા આજે બીજું એન્ટિ-સબમરીન યુદ્ધ જહાજ ‘એન્ડ્રોથ’ સામેલ કરશે

દેશની નૌકાદળ શક્તિમાં મોટો વધારો કરવા માટે, ભારતીય નૌકાદળ સોમવારે તેનું બીજું એન્ટિ-સબમરીન યુદ્ધ જહાજ ‘એન્ડ્રોથ’ કાર્યરત કરશે. કમિશનિંગ સમારોહ…

Read More

અમદાવાદના પાલડીમાં આવેલી વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં અચાનક આગ ભભૂકી ઊઠી 

અમદાવાદ, શહેરના પાલડી વિસ્તારમાં આવેલી વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.  સદભાગ્યે, હોસ્પિટલમાં દાખલ તમામ 10 બાળકોને…

Read More

આજે ગુજરાત તરફ ફંટાશે ‘શક્તિ’ વાવાઝોડું; અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર 

ગાંધીનગર, અરબ સાગરમાં સક્રિય થયુ છે. જેમાં વાવાઝોડાને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તેમાં LCS 3 ઉત્તરમાં અને…

Read More

રાધનપુર-કંડલા હાઈવે પર મોટી પીપળી ગામ નજીક અકસ્માત; ૪ન મોત, 10 ઈજાગ્રસ્ત 

રવિવારે સવારે રાધનપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક સાથે પાંચ વાહનો ટકરાતા ચાર લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 10…

Read More

મોરવાહડફના સાગવાડા ગામેથી લાયસન્સ વગર ગેરકાયદે સંગ્રહ કરાયેલો રૂપિયા 4.37 લાખની કિંમતનો ફટાકડાનો જથ્થો ઝડપાયો

મોરવાહડફ, આવનારા દિવસોમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પંચમહાલ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી હાથ…

Read More

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર-1 ડેમ ઓવરફ્લો થયો

ગોંડલ, સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ભાદર-1 ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ સંપૂર્ણપણે છલકાઈ જતાં રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં…

Read More

એક નાનકડા વિચારથી ઔદ્યોગિક સામ્રાજ્ય સુધી: ઉત્તર ગુજરાતમાં યોજાનારી VGRC રજૂ કરશે વિકાસની બ્લૂપ્રિન્ટ, જે નિરમા ગ્રુપના સ્થાપક થકી પ્રેરિત

ગાંધીનગર, ઉત્તર ગુજરાતના વિજ્ઞાન વિષયમાં સ્નાતક થયેલા શ્રી કરસનભાઈ પટેલે પોતાના ઘરઆંગણેથી વૈશ્વિક વ્યાપારના દિગ્ગજોને પડકારવાનું નક્કી કર્યું. એક પ્રખ્યાત…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘વિચરતી વિમુક્ત જાતિઓનું રાજ્ય સ્તરીય મહાસંમેલન’

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી વિમુક્ત જાતિઓ ના  અમદાવાદમાં યોજાયેલા રાજ્ય સ્તરીય મહાસંમેલન’ માં સ્પષ્ટ પણે કહ્યું હતું કે જેને કોઈ…

Read More

રાજ્યમાં ગાંધી જયંતીથી ખાદી અને પોલીવસ્ત્રમાં 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય અપાશે

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે “વોકલ ફોર લોકલ” અને “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ…

Read More

આદ્યશક્તિ જગત જનની માતાના આરાધના પર્વ શારદીય નવરાત્રીની નવમીના પવિત્ર દિવસે લોકમાતા નર્મદાના પાવન જળના વધામણાં કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિની લાઈફ લાઈન એવી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે,…

Read More